ભારતીય સંસ્કૃતિમાં, દરરોજ કોઈનો કોઈ તહેવાર માનાવાતો, આખું વર્ષ તહેવારો મનાવાતા, કારણ તહેવારો મનાવવાથી જીવનમાં ઉત્સાહ અને ઉમંગ આવે છે.

છેલ્લા 400, 500 વર્ષથી આપણે રોજ ઉત્સવો મનાવવાનું ઓછું કરી દીધુ. કારણે કે દેશના ઉમરે ગરીબી આવીને ઉભી રહી.

જો આપ તહેવારની ઉજવણીમાં સંપૂર્ણપણે સામેલ થશો તો, આપ જીવનમાં ઉત્સાહી અને આનંદી બનતા શીખશો. આજના મોટાભાગના લોકો સાથે.......

આપણા તહેવારોનું            મહત્ત્વ

મહાશિવરાત્રી, ભારતના તમામ તહેવારોમાં સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે, કારણ કે, આધ્યાત્મિકતાના અનેક માર્ગને સશક્ત કરવાની સંભાવનાઓ પેદા કરે છે.

મહાશિવરાત્રી

ગુરુ પૂર્ણિમા, જે દક્ષિણાયણ અથવા ગ્રીષ્મસંક્રાંતિ પહેલી પુનમે આવે છે. આ તહેવાર આદિ ગુરુ અથવા પ્રથમ ગુરુ, શિવ અથવા સપ્તત્રુષીઓના યોગ.....

ગુરુ પૂર્ણિમા

પરંપરાગત રીતે લણણી થયા પછી મકરસંક્રાંતિનો તહેવાર મનાવવામાં આવે છે. જ્યારે સુર્ય ઉત્તર તરફ પ્રયાણ કરે છે અને દિવસો લાંબા થાય છે.

આપણી સંસ્કૃતિમાં મહાઅમાવસ્યા અથવા પિતૃપક્ષ મહત્ત્વ ઘણું છે. આ દિવસે આપણે આપણા પૂર્વજોને માન આપી તેમના પ્રત્યેનું ઋણ અદા કરીએ છીએ.

પિતૃપક્ષનું મહત્ત્વ

ભારતીય પરંપરા પ્રમાણે દશેરા અથવા વિજયાદશમી સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે. આ અંગે સદગુરુ સમજાવે છે કે, આ દશ દિવસોમાં દરેક દિવસ ખાસ છે.

દશેરા

ભારતમાં મનાવવામાં આવતા સૌથી શાનદાર તહેવારોમાં હોળીનો સમાવેશ થાય છે. રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં.....

હોળી

વર્ષ 2023માં દિવાળીનો પવિત્ર તહેવાર 12 નવેમ્બર, રવિવારના રોજ ઉજવવામાં આવશે. દિવાળીનો આ તહેવાર ભારતમાં 5 દિવસ સુધી ઉજવવામાં આવે છે.

દિવાળી