ભારતીય સંસ્કૃતિમાં, દરરોજ કોઈનો કોઈ તહેવાર માનાવાતો, આખું વર્ષ તહેવારો મનાવાતા, કારણ તહેવારો મનાવવાથી જીવનમાં ઉત્સાહ અને ઉમંગ આવે છે.
Learn more
છેલ્લા 400, 500 વર્ષથી આપણે રોજ ઉત્સવો મનાવવાનું ઓછું કરી દીધુ. કારણે કે દેશના ઉમરે ગરીબી આવીને ઉભી રહી.
Learn more
જો આપ તહેવારની ઉજવણીમાં સંપૂર્ણપણે સામેલ થશો તો, આપ જીવનમાં ઉત્સાહી અને આનંદી બનતા શીખશો. આજના મોટાભાગના લોકો સાથે.......
આપણા તહેવારોનું મહત્ત્વ
Learn more
મહાશિવરાત્રી, ભારતના તમામ તહેવારોમાં સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે, કારણ કે, આધ્યાત્મિકતાના અનેક માર્ગને સશક્ત કરવાની સંભાવનાઓ પેદા કરે છે.
મહાશિવરાત્રી
Learn more
ગુરુ પૂર્ણિમા, જે દક્ષિણાયણ અથવા ગ્રીષ્મસંક્રાંતિ પહેલી પુનમે આવે છે. આ તહેવાર આદિ ગુરુ અથવા પ્રથમ ગુરુ, શિવ અથવા સપ્તત્રુષીઓના યોગ.....
ગુરુ પૂર્ણિમા
Learn more
પરંપરાગત રીતે લણણી થયા પછી મકરસંક્રાંતિનો તહેવાર મનાવવામાં આવે છે. જ્યારે સુર્ય ઉત્તર તરફ પ્રયાણ કરે છે અને દિવસો લાંબા થાય છે.
Learn more
આપણી સંસ્કૃતિમાં મહાઅમાવસ્યા અથવા પિતૃપક્ષ મહત્ત્વ ઘણું છે. આ દિવસે આપણે આપણા પૂર્વજોને માન આપી તેમના પ્રત્યેનું ઋણ અદા કરીએ છીએ.
પિતૃપક્ષનું મહત્ત્વ
Learn more
ભારતીય પરંપરા પ્રમાણે દશેરા અથવા વિજયાદશમી સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે. આ અંગે સદગુરુ સમજાવે છે કે, આ દશ દિવસોમાં દરેક દિવસ ખાસ છે.
દશેરા
Learn more
ભારતમાં મનાવવામાં આવતા સૌથી શાનદાર તહેવારોમાં હોળીનો સમાવેશ થાય છે. રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં.....
હોળી
Learn more
વર્ષ 2023માં દિવાળીનો પવિત્ર તહેવાર 12 નવેમ્બર, રવિવારના રોજ ઉજવવામાં આવશે. દિવાળીનો આ તહેવાર ભારતમાં 5 દિવસ સુધી ઉજવવામાં આવે છે.
દિવાળી
Learn more