વિવાહિત મહિલાઓ પોતાના પતિની લાંબી ઉમર માટે વ્રત રાખે છે. કરવા ચોથનું વ્રત દર વર્ષે કારતક માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીથી તિથિ પર રાખવામાં આવે છે.

ક્યારે છે કરવા ચોથ?

31 ઓક્ટોબર મંગળવારની રાત્રે 9 વાગ્યાને 30 મિનિટથી પ્રારંભ થશે અને એનું સમાપન રાત્રે 9 વાગ્યાને 19 મિનિટ પર થશે. ઉદયતિથી માન્ય રહેશે કારણ કે કરવા ચોથનું વ્રત 1 નવેમ્બર 2023.....

1 નવેમ્બર સાંજે 5 વાગ્યાને 36 મિનિટથી સાંજે 6 વાગ્યાને 54 મિનિટ સુધી છે. પૂજાનો કુલ સમય 1 કલાક 18 મિનિટનો છે. કરવા ચોથના વ્રતનો સમય - 6.33AMથી 8.15PM સુધી......

સર્વાર્થ સિદ્ધિ અને શિવ યોગનો શુભ સંયોગ કરવા ચોથ પર થઈ રહ્યો છે. સર્વાર્થ સિદ્ધિ યોગ 1 નવેમ્બરે સવારે 06:33 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 2 નવેમ્બરે સવારે 04:36 વાગ્યે સમાપ્ત........

સવારે વહેલા ઉઠો અને સ્નાન કરો. સ્નાન કર્યા પછી, મંદિરને સાફ કરો અને દીવો પ્રગટાવો. દેવી-દેવતાઓની પૂજા કરો. નિર્જલા વ્રતનો સંકલ્પ લો. આ શુભ દિવસે શિવ પરિવારની.....

કરવા ચોથ પર એક બાજોટ પર જળથી ભરેલો કળશ તેમજ એક માટીના કરવામાં ઘઉં ભરીને રાખવામાં આવે છે. દીવાલ પર ચંદ્રમા, ગણેશ, શિવ, કાર્તિકેયના ચિત્ર બનાવીને પૂજા કરવામાં આવે છે.

આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે નિર્જલા વ્રતનું પાલન કરે છે. આ દિવસે ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે.

આ તહેવાર મોટાભાગે ઉત્તર ભારતના રાજ્યોમાં ખાસ કરીને પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે.....

તમામ પરિણીત મહિલાઓ એક જગ્યાએ એકત્ર થઈને કરવા ચોથ વ્રતની કથા સાંભળે છે અને રાત્રે ચંદ્રને જોઈને ઉપવાસ તોડે છે. આ વખતે શુક્રની અસ્ત અને ચતુર્થી તિથિને લઈને.....

કરવા ચોથને કરક ચતુર્થી પણ કહેવામાં આવે છે. આ દિવસે મહિલાઓ હાથમાં મહેંદી લગાવી, સોળ શ્રૃંગાર કરીને પતિના લાંબા આયુષ્માન નિર્જળા વ્રત રાખે છે. બપોરે ગણેશજીની પૂજા....