દિવાળી કે દિપાવલી, “પ્રકાશનું પર્વ” છે. પ્રકાશ શા માટે મનુષ્ય જીવનમાં આટલું મહત્ત્વ ધરાવે છે તેનું એક કારણ એ કે, તે આપણી દૃષ્ટિ ઇન્દ્રીય સાથે સંબંધિત છે.

પ્રકાશ એટલે સ્પષ્ટતા. દિવાળી મહત્વપૂર્ણ છે કારણ કે, તે તમારામાં રહેલી મૂર્ખતાને દૂર કરવા માટે સ્પષ્ટતા માટે સમર્પિત તહેવાર છે.

દિવાળી એટલે રોશનીનો તહેવાર દિવાળીનું નામ પડતાની સાથે જ આપણી ચારેતરફ રોશની જ રોશની હોય તેવો અહેસાસ થાય છે.

ઐતિહાસિક રીતે આ દિવસે કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો હતો. નરકાસુર તેનું સાચું નામ નહોતું, પરંતુ તે બધાને નર્ક સમાન ત્રાસ આપતો હતો એટલે તેઓ તેને નરકાસુર કહેતાં હતા.

આ તો વાત થઈ તહેવારની પ્રકૃતિની, પરંતુ મહત્ત્વનું પાસું છે કે, નિષ્ક્રિયતા દૂર થાય. જીવન સમય અને ઊર્જાનો ખેલ છે. તમારી પાસે અમુક પ્રમાણમાં સમય અને અમુક પ્રમાણમાં ઊર્જા છે. 

દિવાળીના દિવસે દરેક ગામડા, કસ્બા કે શહેરને દીવાઓ વડે શણગારવામાં આવે છે. પણ આ ઊજવણી માટે માત્ર બહાર દીવા બળવા જ પૂરતા નથી.....

ધનતેરસથી શરૂ થતાં પાંચ દિવસના ઉમંગ ઉત્સાહના આ પર્વમાં લક્ષ્મી પૂજન અને કાળી ચૌદશે લોકો પોતાના ઘરમાંથી કકળાટ કાઢે છે

ભગવાન શ્રી રામ જયારે વનવાસ ભોગવી અયોધ્યા પરત ફર્યા ત્યારે નગરજનોએ અમાસની રાત્રે પોતાના આંગણે દિવડાઓ પ્રગટાવી પૂર્ણ પુરૂષોતમની આગતા સ્વાગતા કરી હતી

નૂતન વર્ષે એકબીજા લોકો નવા વર્ષની શુભકામના પાઠવવા મહેમાન ગતિ કરતા હોય છે. ઘરે આવેલા મહેમાનોની આગતા-સ્વાગતા, સત્કાર અને મોં મીઠા કરાવવા.......

દિવાળીના પાંચ દિવસના પર્વમાં લોકો પોતાના ઘરની બહાર આકર્ષક લાઈટીંગ વાળા ઈલેકટ્રીક લેમ્પ, એલઈડી લાઈટસ ગોઠવી રોશનીથી ઝગમગાટ કરે છે.