આ માટે 7000 લોકોને આમંત્રણ મોકલવામાં આવી રહ્યું છે. તેમાં પીએમ નરેન્દ્ર મોદી, સીએમ યોગી આદિત્યનાથ, આરએસએસ ચીફ મોહન ભાગવત સહિત 3 હજાર વીવીઆઈપીનાં નામ છે.
આ મંદિરોમાં રામનામ સંકીર્તન કરવામાં આવશે. આ પછી દરેકને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આ સાથે સમારોહનું જીવંત પ્રસારણ પણ થશે, જેનાથી કરોડો ભક્તો આ ઐતિહાસિક ક્ષણને પ્રત્યક્ષ નિહાળી શકશે.