શરદ પૂર્ણિમા વ્રતનુ મહત્વ અને વિધિઓ જાણો

28 ઓક્ટોબર 2023ના રોજ શરદ પૂર્ણિમાનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે.

શરદપૂર્ણિમાનું મહત્વ શું છે?

શરદઋતુમાં ચંદ્રના કિરણો પૃથ્વીના પર્યાવરણ અને જીવ પર વિશેષ પ્રભાવ પાડે છે અને ચંદ્ર જળ તત્વ એટલે પ્રવાહી અને સફેદ રંગ પર પ્રભુત્વ ધરાવે છે

ધાર્મિક અને વૈજ્ઞાાનિક દ્રષ્ટીએ ખૂબ જ મહત્ત્વ ધરાવતા શરદ પૂર્ણિમાના ઉત્સવની તા. 28-10 ને ઉજવણી કરાશે. તહેવાર-ઉત્સવોને મનભરીને માણવાની ખાસ ઓળખ ધરાવતા ભાવેણાં સહિત.....

‘શરદ પૂનમની આ રાત છે.. જો ને આભમાં કેવો ઉજાસ છે.. શીતળ વાય છે સમીર કેવો મંદ મંદ.. આજ મારે આંગણે છાયો અનેરો આનંદ…’

શરદપૂર્ણિમાના ચંદ્રના કિરણોનો અદભૂત પ્રભાવ પડે છે. શરદ-પૂનમની રાતે મધરાત સુધી ચાંદનીમાં મુકેલા દૂધ-પૌંઆ ચંદ્રના તેજના કારણે  પોષ્ટિક અને સ્વાસ્થવર્ધક બની જાય છે.

કલાધર ચંદ્રમા શરદપૂર્ણિમાની રાતે સોળે કળાએ ખીલીને પૃથ્વીના પટ ઉપર શીતળ ચાંદની રેલાવે છે. ચંદ્રની કૌમુકી (ચાંદની)માં સ્નાન કરી પ્રકૃતિ હસી રહે છે.

શરદપૂર્ણિમાના પૂર્ણચંદ્રનાં કિરણોના સેવનથી શરીરની અનેક વ્યાધિઓ આ દિવસે ચંદ્ર પૃથ્વીની ખૂબ નજીક આવે છે. તેથી જડ-ચેતનમાં એના કિરણનો પ્રભાવ ખૂબ વધી જાય છે.......

શરદ પૂનમની રાતમાં સોળે કળાએ ખીલેલા ચંદ્ર પ્રકાશ નીચે રાખેલી ખીર ખાવાથી કફ, શ્વાસ અને ચર્મરોગની સમસ્યામાં લાભ થતો હોવાની ધાર્મિક અને વૈજ્ઞાાનિક માન્યતા છે.

શરદ પૂર્ણિમાની રાત્રે કાન્હાએ એવી વાંસળી વગાડી કે બધી ગોપીઓ તેની તરફ ખેંચાઈ ગઈ. તેના મનમાં માત્ર કૃષ્ણને પામવાની ઈચ્છા હતી પણ કામ વાસના નહોતી.

શરદપૂર્ણિમાએ કોજાગરી-વ્રત કરાય છે. આ વ્રતમાં ઉપવાસ કરીને રાતે લક્ષ્મીપૂજન કરી જાગરણ કરાય છે. મધરાતે શરદઋતુની અધિષ્ઠાત્રી સૌંદર્યની દેવી લક્ષ્મી વિહાર.....

વધુ જાણકારી માટે ગુજ્જુપ્લેનેટ ની લિંક પર ક્લિક કરો......