Monday, 17 March, 2025

આઠ લાખ માણસ કોરોનાને

407 Views
Share :
આઠ લાખ માણસ   કોરોનાને

આઠ લાખ માણસ કોરોનાને

407 Views

આઠ લાખ માણસ
કોરોનાને લીધે મરી ગયા,

પણ એકેય ભુત બનીને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગનું ગળુ નથી દબાવતા..

ને કુટુંબને નડવુ હોય તો તરત ધુણવા મડે..

મને તો ભુત ઉપરથી
વિશ્ર્વાસ ઉઠી ગ્યો😏🤭😜

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *