Saturday, 27 July, 2024
  • મનુબેન ગાંધી લિખિત પ્રેરક પ્રસંગવર્ણન કૃતિ કઈ ?
    બે ખાનાનો પરિગ્રહ
  • કિંવ હિરહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ?
    વેધશાળાનું
  • ‘કુરુક્ષેત્ર’ નવકલથાના રચિયતા કોણ છે ?
    દર્શક
  • ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર જણાવો.
    પરબ
  • ‘સાત પગલા આકાશમાં’ નવલકથા કોણી લખી છે ?
    કુંદનિકા કાપડિયા
  • ગુજરાતી સાહિત્યમાં વ્યાપક રીતે વપરાતા સાર્થ શબ્દોકોશનું પ્રકાશન કઈ સંસ્થા દ્વારા થયું હતું ?
    ગૂજરાત વિદ્યાપીઠ
  • ‘નિશીથ’ કૃતિના સર્જક કોણ છે ?
    - ઉમાશંકર જોશી
  • ગુજરાતી સાહિત્યમાં કાકાસાહેબ કાલેલકરનું ક્યા સાહિત્ય પ્રકારથી સ્થાન બનેલું છે ?
    - નિબંધ
  • અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ક્યા પ્રકારની સાહિત્યિક રચના છે?
    - જીવનચરિત્ર
  • ‘અમૃતા’ નવલકથાના લેખક કોણ છે ?
    - રઘુવીર ચૌધરી
  • હિમાલય એટલે અવધૂતની પથારી અને મુમુક્ષુઓનું પિયર કોણે કહ્યું છે ?
    - કાકા કાલેલકર
  • જોડ સખી નહીં જડે રે લોલ
    - બોટાદકર જનનીની
  • કાવ્યમંગલા, વસુધા, યાત્રા વગેરે કોના કાવ્યસંગ્રહો છે ?
    - સુંદરમ્
  • મમતા મળી ગઈ મોંઘેરી ગુજરાતના સર્જક કોણ છે?
    - ઉમાશંકર જોશી
  • ક્યા લેખકનું તખલ્લુસ દ્વિરેફ છે ?
    - રામનારાયણ પાઠક
  • રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થાય છે?
    - ગુજરાત સાહિત્ય સભા
  • ગુજરાતને પ્રથમ શબ્દકોશ કોણે આપ્યો ?
    - નર્મદ
  • જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની પંક્તિ કોણે આપી ?
    - કવિ કલાપી
  • બાળકેળવણીની મુછાળી મા કોણ કહેવાતું ?
    - ગિજુભાઈ બધેકા
  • ગુજરાતી ભાષાના સાર્થ જોડણીકોશ કઈ સંસ્થાનું પ્રકાશન છે?
    - ગૂજરાત વિદ્યાપીઠ
  • ભૂખ્યા જનોની જઠરાગ્નિ જાગશે ક્યા કવિની પંક્તિ છે?
    - ઉમાશંકર જોશી
  • ગુજરાતની અસ્મિતાનો જયઘોષ સૌપ્રથમ કોણે કર્યો ?
    - પ્રેમાનંદ
  • લોકસાહિત્યના સંશોધન સંપાદનમાં સૌથી મોટું કામ કોનું ગણાય ?
    - ઝવેરચંદ મેઘાણી
  • ‘સોનેટ’ કાવ્યપ્રકારમાં કેટલી કાવ્ય પંક્તિ હોય છે ?
    -14
  • અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબના ચરિત્રનાયક કોણ છે?
    - મહાદેવભાઈ દેસાઈ (લેખક નારાયણ દેસાઈ છે)
  • મંગલ મંદિર ખોલો પંક્તિના રચયિતા કોણ છે?
    - નરસિંહરાવ દિવેટિયા
  • માણસાઈના દીવાના ચરિત્રનાયક કોણ છે?
    - રવિશંકર મહારાજ
  • મહાજાતિ ગુજરાતી પુસ્તકના લેખક કોણ છે ?
    ચંદ્રકાન્ત બક્ષી
  • મણિશંકર રત્નજી ભટ્ટનું તખલ્લુસ ક્યું છે?
    કાન્ત
  • ઠોઠ નિશાળીયો ક્યા સાહિત્યકારનું ઉપનામ છે ?
    બકુલ ત્રિપાઠી
  • મનોજ ખંડેરિયાનું પ્રદાન શેમાં છે?
    ગઝલ
  • કવિ અખાની કઈ કૃતિ પ્રાકૃત ઉપનિષદ કહેવાય ?
    અખેગીતા
  • છેલ્લો ઝેરનો કટોરો પી જજો બાપુના રચિયતા કોણ છે?
    ઝવેરચંદ મેઘાણી
  • કવિ ન્હાનાલાલ શેના માટે પ્રખ્યાત છે?
    ડોલનશૈલી
  • વિ ઉમાશંકર જોષીને ક્યા વર્ષમાં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો?
    1967
  • ગુજરાતની અસ્મિતાના ઉદ્ગાતા તરીકે ક્યા ગુજરાતી નવલકથાકાર જાણીતા છે ?
    કનૈયાલાલ મુનશી
  • લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું જણાવો.
    પીયૂષ ઝરણાં નામ
  • નરસિંહ મહેતાએ રચેલાં પ્રભાતિયાં ક્યા છંદમાં જોવા મળે છે?
    ઝૂલણાં
  • મિથ્યાભિમાન કૃતિના લેખક કોણ છે ?
    દલપતરામ ત્રવાડી
  • ગુજરાતી ભાષાસાહિત્યના સંશોધક અને વિવેચક જયંત કોઠારીનું જન્મસ્થળ જણાવો.
    રાજકો
  • આદ્ય કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ તળાજા ક્યા જિલ્લામાં આવેલું છે?
    ભાવનગર
  • ગુજરાતી સાહિત્યમાં ‘ખંડ કાવ્યના પિતા’ કોને કહેવામાં આવે છે ?
    મણિશંકર ભટ્ટ
  • ચંદ્રકાન્ત શેઠે ‘તપસ્વી સારસ્વત’ તરીકે કોને ઓળખાવ્યા છે ?
    કે.કા. શાસ્ત્રી
  • ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ કોણે આપ્યું હતું ?
    ગાંધીજી
  • ‘ગુજરાતના ગાલિબ’ તરીકે ક્યા ગઝલકારની ઓળખ છે ?
    મરીઝ
  • કવિ પ્રિયકાન્ત મણિયાર ક્યા વ્યવસાય સાથે જોડાયેલા હતા ?
    ચૂડી બનાવવાના
  • કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ જણાવો.
    ધંધુકા
  • ‘માનવીની ભવાઈ’ નવલકથાના લેખક કોણ ?
    પન્નાલાલ પટેલ
  • લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું જન્મસ્થળ જણાવો.
    ધોળકા
  • નવ કરશો કોઈ શોક કૃતિના લેખક કોણ છે ?
    નર્મદશંકર દવે
  • ધીરુબહેન પટેલની પ્રસિદ્ધ કૃતિ જણાવો.
    શીમળાંના ફૂલ
  • સાહિત્યકાર જયંત કોઠારીને તેમના ક્યા લેખ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે ?
    સાહિત્યિક તથ્યોની માવજત
  • નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો.
    મંડળી મળવાથી થતા લાભ
  • રમણીયતા કૃતિના લેખક કોણ છે ?
    નગીનદાસ પારેખ
  • ટૂંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબહેન પટેલનું જન્મસ્થળ જણાવો.
    વડોદરા
  • કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો.
    દામોદર ખુશાલકર બોટાદકર
  • ધૂમકેતુની વાર્તાનો જુમો ક્યા ગામમાં રહેતો હતો?
    આણંદપુર
  • ‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે’ આ વિધાન કોનું છે?
    નાનાભાઈ ભટ્ટ
  • હાસ્યકાર નટવરલાલ બુચની પ્રસિદ્ધ હાસ્ય રચના જણાવો.
    હળવાં ફૂલ
  • બરકતઅલી ગુલામઅલી વિરાણીનું તખલ્લુસ (ઉપનામ) જણાવો.
    બેફામ
  • ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’ના લેખક કોણ છે ?
    હિમાંશી શેલત
  • સંતો ! અમે વહેવારિયા રચના જણાવો.
    નરસિંહ મહેતા
  • ‘કન્યા વિદાય’ના લેખક કોણ છે ?
    અનિલ જોષી
  • ‘વાંસનો અંકુર’ કોની કૃતિ છે ?
    ધીરુબહેન પટેલ
  • આગગાડી કૃતિના લેખક જણાવો.
    ચંદ્રવદન ચીમનલાલ મહેતા
  • ‘વળાવી બા આવ્યા’ કૃતિ રચિત છે.
    નટવરલાલ પંડ્યા
  • લાભશંકર ઠાકરનો જન્મ ક્યા થયો હતો ?
    પાટડી (સુરેન્દ્રનગર)
  • ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા ?
    પંદરમી
  • જય સોમનાથ કૃતિનો પ્રકાર જણાવો.
    નવલકથા
  • ‘તત્વમસી’ના લેખક જણાવો.
    ધ્રુવ ભટ્ટ
  • ગોવિંદો પ્રાણ અમારો રે’ના રચયિતા કોણ છે ?
    મીરાંબાઈ
  • ‘ચંદન’ રિચત છે.
    દામોદાર બોટાદકર
  • લાભશંકર ઠાકર કઈ બાબતનું ઉંડાણપૂર્વક જ્ઞાન ધરાવતા હતા ?
    આયુર્વેદ
  • ધ્વનિ કાવ્ય સંગ્રહના રચિયતા જણાવો.
    રાજેન્દ્ર શાહ
  • બ્રિટિશ રાજ સામે સામૂદાયિક જાગૃતિ વધારવા માટેનું ‘દાંડીયો’નું પ્રકાશન ….. દ્વારા થયું હતું.
    કવિ નર્મદ
  • પુરંદર પરાજયનો સાહિત્ય પ્રકાર જણાવો.
    નાટક
  • દરિયાલાલ કોની રચના છે ?
    ગુણવંતરાય આચાર્ય
  • ‘નવા વર્ષના સંકલ્પો’ કૃતિના સર્જક જણાવો.
    બકુલ ત્રિપાઠી
  • અમરતકાકી કઈ કૃતિનું પાત્ર છે ?
    લોહીની સગાઈ
  • અબ્બાસ અબ્દુલઅલી વાસીનું તખલ્લુસ ક્યું છે ?
    મરીઝ
  • ઉમાશંકર જોશી કઈ યુનિવર્સિટીના કુલપતિ રહેલા છે ?
    ગુજરાત યુનિવર્સિટી
  • ‘સંસ્કારની શ્રીમંતાઈ’ કૃતિના સર્જક છે.
    કુન્દનિકા કાપડિયા
  • ‘અડધે રસ્તે’ કૃતિનો સાહિત્ય પ્રકાર છે ?
    આત્મકથા
  • ઝવેરચંદ મેઘાણીના છેલ્લો કટોરો કાવ્યને ક્યા પ્રકારનું કાવ્ય કહી શકાય ?
    દેશભક્તિનું કાવ્ય
  • ‘કંકાવટી’ કૃતિના સર્જક જણાવો.
    ઝવેરચંદ મેઘાણી
  • ઉમાશંકર જોશી સંસદના ક્યા ગૃહના સભ્ય હતા ?
    રાજ્યસભા
  • ‘સાકરનો શોધનારો’ કૃતિના સર્જક જણાવો.
    યશવંતરાય પંડ્યા
  • નરસૈયો ભક્ત હરિનો કૃતિનો સાહિત્યિક પ્રકાર પસંદ કરો.
    ચારિત્રાત્મક રચના
  • ‘હયાતી’ના રચિયતા છે.
    હરીન્દ્ર દવે
  • ‘સોરઠનો શણગાર’ લેખમાળાના સર્જક કોણ ?
    ભાણાભાઈ ગીડા
  • દર્શકનું પૂરું નામ જણાવો.
    મનુભાઈ રાજારામ પંચોળી
  • ઝવેરચંદ મેઘાણી નામ ક્યા ક્ષેત્રે આગળ છે ?
    લોકસાહિત્યના સંશોધક
  • સ્વૈરવિહારી કોનું ઉપનામ છે ?
    રામનારાયણ વિશ્વનાથ પાઠક
  • આગંતુક ક્યા વ્યક્તિ દ્વારા રચિત છે ?
    ધીરુબહેન પટેલ
  • નાયક વિનાની નવલકથા કોને કહેવાય છે ?
    સોરઠ તારા વહેતા પાણી
  • વિતાન સુદ બીજ કૃતિ સાથે ક્યા સાહિત્યકાર સંબંધિત છે ?
    રમેશ પારેખ
  • રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો.
    ચુનીલાલ મડિયા
  • ‘ત્યામોહ જવનીકા’ ક્યા સાહિત્યકારની કૃતિ છે ?
    મગનભાઈ બી. પટેલ
  • કવિ ઈન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો.
    તેજરેખા
  • કવિ મુકુન્દરાય પારાશર્યની પ્રસિદ્ધ રચના જણાવો.
    ફૂલ ફાગણના