-
રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થાય છે?- ગુજરાત સાહિત્ય સભા
-
કવિ અખાની કઈ કૃતિ પ્રાકૃત ઉપનિષદ કહેવાય ?અખેગીતા
-
‘માનવીની ભવાઈ’ નવલકથાના લેખક કોણ ?પન્નાલાલ પટેલ
-
‘વાંસનો અંકુર’ કોની કૃતિ છે ?ધીરુબહેન પટેલ
-
અબ્બાસ અબ્દુલઅલી વાસીનું તખલ્લુસ ક્યું છે ?મરીઝ
-
વિતાન સુદ બીજ કૃતિ સાથે ક્યા સાહિત્યકાર સંબંધિત છે ?રમેશ પારેખ
-
કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ ?ઈસ્માઈલભાઈ નાગોરી
-
‘હાઈકુ’ કાવ્ય પ્રકાર ગુજરાતીમાં કોણે પ્રચલિત કર્યો ?સ્નેહરશ્મિ
-
‘કૈવલ્યગીતા’ કૃતિના રચયિતાનું નામ જણાવો.અખો
-
મુક્તક એટલે શું ?એક શ્લોકનું લઘુકાવ્ય
-
‘અખેપાતર’ કૃતિના રચયિતા કોણ છે ?બિંદુ ભટ્ટ
-
ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?રણજિરામ મહેતા
-
સ્વામી આનંદ ક્યા સર્જકનું ઉપનામ છે ?હિંમતલાલ રામચંદ્ર દવે
-
‘મહાકવિ’નું બિરુદ મેળવનાર ગુજરાતના આખ્યાન કવિ કોણ હતા ?પ્રેમાનંદ
-
ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર ક્યું છે ?શબ્દ સૃષ્ટિ
-
દયારામ નામ સાથે કયું સાહિત્યસ્વરૂપ સંકળાયેલું છે ?ગરબી
-
ડીમ લાઈટ એકાંકીના લેખક કોણ છે ?રઘુવીર ચૌધરી
-
‘પરિક્રમા’, ‘કુંતલ’એ કોના કાવ્યસંગ્રહો છે ?બાલમુકુંદ દવે
-
લીલુડી ધરતી નવલકથાના લેખક કોણ હતા ?ચુનિલાલ મડીયા
-
મનુબેન ગાંધી લિખિત પ્રેરક પ્રસંગવર્ણન કૃતિ કઈ ?બે ખાનાનો પરિગ્રહ
-
ગુજરાતને પ્રથમ શબ્દકોશ કોણે આપ્યો ?- નર્મદ
-
છેલ્લો ઝેરનો કટોરો પી જજો બાપુના રચિયતા કોણ છે?ઝવેરચંદ મેઘાણી
-
લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું જન્મસ્થળ જણાવો.ધોળકા
-
આગગાડી કૃતિના લેખક જણાવો.ચંદ્રવદન ચીમનલાલ મહેતા
-
ઉમાશંકર જોશી કઈ યુનિવર્સિટીના કુલપતિ રહેલા છે ?ગુજરાત યુનિવર્સિટી
-
રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો.ચુનીલાલ મડિયા
-
કવિ રમેશ પારેખનો જન્મ ક્યા થયો હતો ?અમરેલી
-
‘આશાભરી’ ક્યા સાહિત્યકારની કૃતિ છે ?પિતામ્બર પટેલ
-
પ્રસિદ્ધ કવિ મણિલાલ નભુભાઈનું જન્મ સ્થળ જણાવો.નડિયાદ
-
‘આંધળો સસરોને સરંગટ વહુ, કથા સાંભળવા ચાલ્યા સહુ પંક્તિ કોણે આપી છે ?અખો
-
ગુજરાતી સાહિત્યમાં ‘અણસાર’ કૃતિ કોના દ્વારા લખાયેલી છે?વર્ષા અડાલજા
-
કસંબુલ રંગના ગાયક ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ જણાવી.ચોટીલા
-
ગુજરાતના ક્યા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ?ઉમાશંકર જોશી
-
શ્યામ સાધુનું મૂળ નામ શું છે ?શામળદાસ સોલંકી
-
ત્રિભોવનદાસ લુહારનું તખલ્લુસ ક્યુ છે ?સુન્દરમ્ ભાલણ
-
‘લાડુનું જમણ’ વાર્તાના લેખક કોણ છે?પન્નાલાલ પટેલ
-
ગુજરાતી સાહિત્યમાં ઓખાહરણના સર્જનનું નામ શું છે ?પ્રેમાનંદ
-
‘‘મા બાપને ભુલશો નહીં’’ એ યાદગાર ભજનની રચના કોણે કરી ?સંત પુનિત મહારાજ
-
‘ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા’ ગીતના કવિ………..છે,રમેશ પારેખ
-
કિંવ હિરહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ?વેધશાળાનું
-
જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની પંક્તિ કોણે આપી ?- કવિ કલાપી
-
કવિ ન્હાનાલાલ શેના માટે પ્રખ્યાત છે?ડોલનશૈલી
-
નવ કરશો કોઈ શોક કૃતિના લેખક કોણ છે ?નર્મદશંકર દવે
-
‘વળાવી બા આવ્યા’ કૃતિ રચિત છે.નટવરલાલ પંડ્યા
-
‘સંસ્કારની શ્રીમંતાઈ’ કૃતિના સર્જક છે.કુન્દનિકા કાપડિયા
-
‘ત્યામોહ જવનીકા’ ક્યા સાહિત્યકારની કૃતિ છે ?મગનભાઈ બી. પટેલ
-
‘કાશ્મીરનો પ્રવાસ’ ગ્રંથના લેખક કોણ છે ?કલાપી
-
‘પંચીકરણ’ કૃતિ ક્યા સાહિત્યકારની છે ?અખો
-
‘હાઈસ્કૂલમાં’ ગાંધીજી રચિત ક્યા પ્રકારની સાહિત્ય રચના છે?આત્મકથા ખંડ
-
‘મેં એક બિલાડી પાળી છે.’ બાળકાવ્ય ક્યા કવિ પાસેથી મળ્યું છે ?ત્રિભુવન વ્યાસ
-
‘માધવ ક્યાંય નથી’ કૃતિના સર્જક કોણ છે ?હરીન્દ્ર દવે
-
ઉમાશંર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્નદ્રષ્ટા કહ્યા છે?અખો
-
‘સમરણ યાત્રા’ કોની કૃતિ છે?કાકાસાહેબ કાલેલકર
-
અચાનક, અટકળ, હસ્તપ્રત કોના પુસ્તકો છે ?મનોજ ખંડેરિયા
-
સોનેટ સાહિત્ય સ્વરૂપના જનક કોણ છે ? –બ.ક.ઠાકોર
-
‘ભોળી રે ભરવાડણ……’ પદના રચયિતા કોણ છે ?મીરાંબાઈ
-
નિબંધ સંગ્રહના લેખકનું નામ જણાવો. મોજાંને ચીંધવા સહેલા નથી.સુરેશ દલાલ
-
‘‘સરસ્વતીચંદ્ર’’એ કોની કૃતિ છે ?ગોવર્ધનરામ ત્રિપાઠી
-
નીચેની કૃતિના સાચા સાહિત્ય પ્રકાર સામે ટીક કરો.ખંડકાવ્ય અતિજ્ઞાન
-
‘કુરુક્ષેત્ર’ નવકલથાના રચિયતા કોણ છે ?દર્શક
-
બાળકેળવણીની મુછાળી મા કોણ કહેવાતું ?- ગિજુભાઈ બધેકા
-
વિ ઉમાશંકર જોષીને ક્યા વર્ષમાં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો?1967
-
ધીરુબહેન પટેલની પ્રસિદ્ધ કૃતિ જણાવો.શીમળાંના ફૂલ
-
લાભશંકર ઠાકરનો જન્મ ક્યા થયો હતો ?પાટડી (સુરેન્દ્રનગર)
-
‘અડધે રસ્તે’ કૃતિનો સાહિત્ય પ્રકાર છે ?આત્મકથા
-
કવિ ઈન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો.તેજરેખા
-
ચંદ્રકાન્ત શેઠનું ઉપનામ જણાવો.નંદ સામવેદી
-
વૈવિશાળ કૃતિના સર્જક કોણ છે ?ઝવેશચંદ મેઘાણી
-
‘નરસિંહ રામાઘરા’ કૃતિના રચયિતાનું નામ જણાવો.મીરાંબાઈ
-
‘આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો રે.’ પંક્તિનો સાહિત્યપ્રકાર જણાવો.લોકગીત
-
‘લીલુડી ધરતી’ નવલકથાના લેખક કોણ છે ?ચુનીલાલ મડિયા
-
સાહિત્યકાર બકુલ ત્રિપાઠીનું ઉપનામ જણાવો.નિશાળીયો
-
‘દિવ્યચક્ષુ’ કૃતિના રચયિતા કોણ છે ?રમણલાલ દેસાઈ
-
સુપ્રસિદ્ધ નાગદમન કાવ્યના કવિ કોણ છે ?નરસિંહ મહેતા
-
ગરબીઓના ગાયક કોણ છે ?દયારામ
-
‘થીગડુ’ વાર્તાના લેખક કોણ છે?સુરેશ જોશી
-
નીચેનામાંથી કોનું ઉપનામ ઘાયલ છે ?અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ
-
સૌરાષ્ટ્રની રસધારના લેખક કોણ છે?ઝવેરચંદ મેઘાણી
-
બાળકેળવીકાર ક્ષેત્રે મુછાળી મા તરીકે જાણીતા હતાગિજુભાઈ બધેકા
-
ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર જણાવો.પરબ
-
ગુજરાતી ભાષાના સાર્થ જોડણીકોશ કઈ સંસ્થાનું પ્રકાશન છે?- ગૂજરાત વિદ્યાપીઠ
-
ગુજરાતની અસ્મિતાના ઉદ્ગાતા તરીકે ક્યા ગુજરાતી નવલકથાકાર જાણીતા છે ?કનૈયાલાલ મુનશી
-
સાહિત્યકાર જયંત કોઠારીને તેમના ક્યા લેખ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે ?સાહિત્યિક તથ્યોની માવજત
-
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા ?પંદરમી
-
ઝવેરચંદ મેઘાણીના છેલ્લો કટોરો કાવ્યને ક્યા પ્રકારનું કાવ્ય કહી શકાય ?દેશભક્તિનું કાવ્ય
-
કવિ મુકુન્દરાય પારાશર્યની પ્રસિદ્ધ રચના જણાવો.ફૂલ ફાગણના
-
ક્યા સાહિત્યકારને સમર્થ ભાષાશાસ્ત્રી તરીકે ઓળખાય છે?નરસિંહરાવ દિવેટિયા
-
સાહિત્યકાર ચીનુ મોદીનું ઉપનામ જણાવો.ઈર્શાદ
-
કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની છે ?દાણલીલા, સુદામાચરિત્ર, પુત્રવિવાહ
-
કાનજી અને જીવી કવિની નવલકથાના મુખ્ય પાત્રો છે ?મળેલા જીવ
-
‘બંધ મુઠ્ઠીમાં સુરજ’ કૃતિ કોણે લખેલી છે ?પ્રિયકાન્ત પરીખ
-
‘નિરાલા’ ઉપનામ ક્યા સાહિત્યકારનું છે ?સૂર્યકાન્ત ત્રિપાઠી
-
બરકત વીરાણીનું ઉપનામ જણાવો.બેફામ
-
‘વક્રદર્શી’કોનું તખલ્લુસ છે ?મધુસૂદન પારેખ
-
કવિ બ.ક.ઠાકોરનો જન્મ ક્યા થયો હતો ?ભરૂચ
-
જયભિખ્ખુએ ક્યા નાટકના રચયિતા છે?રસિયો વાલમ
-
પાત્ર કઈ કૃતિમાં આવે છે તે દર્શાવોજક્કલા પૃથિવીવલ્લભ
-
આત્મકથાત્મક રચના હુંડીમાં નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ના વેશમાં મદદ કરી હતી.શામળા શેઠ
-
ગુજરાતી સાહિત્યમાં દર્શક તરીકે ઓળખાયમનુભાઈ પંચોળી
-
‘સાત પગલા આકાશમાં’ નવલકથા કોણી લખી છે ?કુંદનિકા કાપડિયા




















































