Friday, 17 April, 2026
  • રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થાય છે?
    - ગુજરાત સાહિત્ય સભા
  • કવિ અખાની કઈ કૃતિ પ્રાકૃત ઉપનિષદ કહેવાય ?
    અખેગીતા
  • ‘માનવીની ભવાઈ’ નવલકથાના લેખક કોણ ?
    પન્નાલાલ પટેલ
  • ‘વાંસનો અંકુર’ કોની કૃતિ છે ?
    ધીરુબહેન પટેલ
  • અબ્બાસ અબ્દુલઅલી વાસીનું તખલ્લુસ ક્યું છે ?
    મરીઝ
  • વિતાન સુદ બીજ કૃતિ સાથે ક્યા સાહિત્યકાર સંબંધિત છે ?
    રમેશ પારેખ
  • કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ ?
    ઈસ્માઈલભાઈ નાગોરી
  • ‘હાઈકુ’ કાવ્ય પ્રકાર ગુજરાતીમાં કોણે પ્રચલિત કર્યો ?
    સ્નેહરશ્મિ
  • ‘કૈવલ્યગીતા’ કૃતિના રચયિતાનું નામ જણાવો.
    અખો
  • મુક્તક એટલે શું ?
    એક શ્લોકનું લઘુકાવ્ય
  • ‘અખેપાતર’ કૃતિના રચયિતા કોણ છે ?
    બિંદુ ભટ્ટ
  • ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?
    રણજિરામ મહેતા
  • સ્વામી આનંદ ક્યા સર્જકનું ઉપનામ છે ?
    હિંમતલાલ રામચંદ્ર દવે
  • ‘મહાકવિ’નું બિરુદ મેળવનાર ગુજરાતના આખ્યાન કવિ કોણ હતા ?
    પ્રેમાનંદ
  • ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર ક્યું છે ?
    શબ્દ સૃષ્ટિ
  • દયારામ નામ સાથે કયું સાહિત્યસ્વરૂપ સંકળાયેલું છે ?
    ગરબી
  • ડીમ લાઈટ એકાંકીના લેખક કોણ છે ?
    રઘુવીર ચૌધરી
  • ‘પરિક્રમા’, ‘કુંતલ’એ કોના કાવ્યસંગ્રહો છે ?
    બાલમુકુંદ દવે
  • લીલુડી ધરતી નવલકથાના લેખક કોણ હતા ?
    ચુનિલાલ મડીયા
  • મનુબેન ગાંધી લિખિત પ્રેરક પ્રસંગવર્ણન કૃતિ કઈ ?
    બે ખાનાનો પરિગ્રહ
  • ગુજરાતને પ્રથમ શબ્દકોશ કોણે આપ્યો ?
    - નર્મદ
  • છેલ્લો ઝેરનો કટોરો પી જજો બાપુના રચિયતા કોણ છે?
    ઝવેરચંદ મેઘાણી
  • લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું જન્મસ્થળ જણાવો.
    ધોળકા
  • આગગાડી કૃતિના લેખક જણાવો.
    ચંદ્રવદન ચીમનલાલ મહેતા
  • ઉમાશંકર જોશી કઈ યુનિવર્સિટીના કુલપતિ રહેલા છે ?
    ગુજરાત યુનિવર્સિટી
  • રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો.
    ચુનીલાલ મડિયા
  • કવિ રમેશ પારેખનો જન્મ ક્યા થયો હતો ?
    અમરેલી
  • ‘આશાભરી’ ક્યા સાહિત્યકારની કૃતિ છે ?
    પિતામ્બર પટેલ
  • પ્રસિદ્ધ કવિ મણિલાલ નભુભાઈનું જન્મ સ્થળ જણાવો.
    નડિયાદ
  • ‘આંધળો સસરોને સરંગટ વહુ, કથા સાંભળવા ચાલ્યા સહુ પંક્તિ કોણે આપી છે ?
    અખો
  • ગુજરાતી સાહિત્યમાં ‘અણસાર’ કૃતિ કોના દ્વારા લખાયેલી છે?
    વર્ષા અડાલજા
  • કસંબુલ રંગના ગાયક ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ જણાવી.
    ચોટીલા
  • ગુજરાતના ક્યા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ?
    ઉમાશંકર જોશી
  • શ્યામ સાધુનું મૂળ નામ શું છે ?
    શામળદાસ સોલંકી
  • ત્રિભોવનદાસ લુહારનું તખલ્લુસ ક્યુ છે ?
    સુન્દરમ્ ભાલણ
  • ‘લાડુનું જમણ’ વાર્તાના લેખક કોણ છે?
    પન્નાલાલ પટેલ
  • ગુજરાતી સાહિત્યમાં ઓખાહરણના સર્જનનું નામ શું છે ?
    પ્રેમાનંદ
  • ‘‘મા બાપને ભુલશો નહીં’’ એ યાદગાર ભજનની રચના કોણે કરી ?
    સંત પુનિત મહારાજ
  • ‘ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા’ ગીતના કવિ………..છે,
    રમેશ પારેખ
  • કિંવ હિરહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ?
    વેધશાળાનું
  • જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની પંક્તિ કોણે આપી ?
    - કવિ કલાપી
  • કવિ ન્હાનાલાલ શેના માટે પ્રખ્યાત છે?
    ડોલનશૈલી
  • નવ કરશો કોઈ શોક કૃતિના લેખક કોણ છે ?
    નર્મદશંકર દવે
  • ‘વળાવી બા આવ્યા’ કૃતિ રચિત છે.
    નટવરલાલ પંડ્યા
  • ‘સંસ્કારની શ્રીમંતાઈ’ કૃતિના સર્જક છે.
    કુન્દનિકા કાપડિયા
  • ‘ત્યામોહ જવનીકા’ ક્યા સાહિત્યકારની કૃતિ છે ?
    મગનભાઈ બી. પટેલ
  • ‘કાશ્મીરનો પ્રવાસ’ ગ્રંથના લેખક કોણ છે ?
    કલાપી
  • ‘પંચીકરણ’ કૃતિ ક્યા સાહિત્યકારની છે ?
    અખો
  • ‘હાઈસ્કૂલમાં’ ગાંધીજી રચિત ક્યા પ્રકારની સાહિત્ય રચના છે?
    આત્મકથા ખંડ
  • ‘મેં એક બિલાડી પાળી છે.’ બાળકાવ્ય ક્યા કવિ પાસેથી મળ્યું છે ?
    ત્રિભુવન વ્યાસ
  • ‘માધવ ક્યાંય નથી’ કૃતિના સર્જક કોણ છે ?
    હરીન્દ્ર દવે
  • ઉમાશંર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્નદ્રષ્ટા કહ્યા છે?
    અખો
  • ‘સમરણ યાત્રા’ કોની કૃતિ છે?
    કાકાસાહેબ કાલેલકર
  • અચાનક, અટકળ, હસ્તપ્રત કોના પુસ્તકો છે ?
    મનોજ ખંડેરિયા
  • સોનેટ સાહિત્ય સ્વરૂપના જનક કોણ છે ? –
    બ.ક.ઠાકોર
  • ‘ભોળી રે ભરવાડણ……’ પદના રચયિતા કોણ છે ?
    મીરાંબાઈ
  • નિબંધ સંગ્રહના લેખકનું નામ જણાવો. મોજાંને ચીંધવા સહેલા નથી.
    સુરેશ દલાલ
  • ‘‘સરસ્વતીચંદ્ર’’એ કોની કૃતિ છે ?
    ગોવર્ધનરામ ત્રિપાઠી
  • નીચેની કૃતિના સાચા સાહિત્ય પ્રકાર સામે ટીક કરો.
    ખંડકાવ્ય અતિજ્ઞાન
  • ‘કુરુક્ષેત્ર’ નવકલથાના રચિયતા કોણ છે ?
    દર્શક
  • બાળકેળવણીની મુછાળી મા કોણ કહેવાતું ?
    - ગિજુભાઈ બધેકા
  • વિ ઉમાશંકર જોષીને ક્યા વર્ષમાં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો?
    1967
  • ધીરુબહેન પટેલની પ્રસિદ્ધ કૃતિ જણાવો.
    શીમળાંના ફૂલ
  • લાભશંકર ઠાકરનો જન્મ ક્યા થયો હતો ?
    પાટડી (સુરેન્દ્રનગર)
  • ‘અડધે રસ્તે’ કૃતિનો સાહિત્ય પ્રકાર છે ?
    આત્મકથા
  • કવિ ઈન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો.
    તેજરેખા
  • ચંદ્રકાન્ત શેઠનું ઉપનામ જણાવો.
    નંદ સામવેદી
  • વૈવિશાળ કૃતિના સર્જક કોણ છે ?
    ઝવેશચંદ મેઘાણી
  • ‘નરસિંહ રામાઘરા’ કૃતિના રચયિતાનું નામ જણાવો.
    મીરાંબાઈ
  • ‘આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો રે.’ પંક્તિનો સાહિત્યપ્રકાર જણાવો.
    લોકગીત
  • ‘લીલુડી ધરતી’ નવલકથાના લેખક કોણ છે ?
    ચુનીલાલ મડિયા
  • સાહિત્યકાર બકુલ ત્રિપાઠીનું ઉપનામ જણાવો.
    નિશાળીયો
  • ‘દિવ્યચક્ષુ’ કૃતિના રચયિતા કોણ છે ?
    રમણલાલ દેસાઈ
  • સુપ્રસિદ્ધ નાગદમન કાવ્યના કવિ કોણ છે ?
    નરસિંહ મહેતા
  • ગરબીઓના ગાયક કોણ છે ?
    દયારામ
  • ‘થીગડુ’ વાર્તાના લેખક કોણ છે?
    સુરેશ જોશી
  • નીચેનામાંથી કોનું ઉપનામ ઘાયલ છે ?
    અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ
  • સૌરાષ્ટ્રની રસધારના લેખક કોણ છે?
    ઝવેરચંદ મેઘાણી
  • બાળકેળવીકાર ક્ષેત્રે મુછાળી મા તરીકે જાણીતા હતા
    ગિજુભાઈ બધેકા
  • ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર જણાવો.
    પરબ
  • ગુજરાતી ભાષાના સાર્થ જોડણીકોશ કઈ સંસ્થાનું પ્રકાશન છે?
    - ગૂજરાત વિદ્યાપીઠ
  • ગુજરાતની અસ્મિતાના ઉદ્ગાતા તરીકે ક્યા ગુજરાતી નવલકથાકાર જાણીતા છે ?
    કનૈયાલાલ મુનશી
  • સાહિત્યકાર જયંત કોઠારીને તેમના ક્યા લેખ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે ?
    સાહિત્યિક તથ્યોની માવજત
  • ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા ?
    પંદરમી
  • ઝવેરચંદ મેઘાણીના છેલ્લો કટોરો કાવ્યને ક્યા પ્રકારનું કાવ્ય કહી શકાય ?
    દેશભક્તિનું કાવ્ય
  • કવિ મુકુન્દરાય પારાશર્યની પ્રસિદ્ધ રચના જણાવો.
    ફૂલ ફાગણના
  • ક્યા સાહિત્યકારને સમર્થ ભાષાશાસ્ત્રી તરીકે ઓળખાય છે?
    નરસિંહરાવ દિવેટિયા
  • સાહિત્યકાર ચીનુ મોદીનું ઉપનામ જણાવો.
    ઈર્શાદ
  • કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની છે ?
    દાણલીલા, સુદામાચરિત્ર, પુત્રવિવાહ
  • કાનજી અને જીવી કવિની નવલકથાના મુખ્ય પાત્રો છે ?
    મળેલા જીવ
  • ‘બંધ મુઠ્ઠીમાં સુરજ’ કૃતિ કોણે લખેલી છે ?
    પ્રિયકાન્ત પરીખ
  • ‘નિરાલા’ ઉપનામ ક્યા સાહિત્યકારનું છે ?
    સૂર્યકાન્ત ત્રિપાઠી
  • બરકત વીરાણીનું ઉપનામ જણાવો.
    બેફામ
  • ‘વક્રદર્શી’કોનું તખલ્લુસ છે ?
    મધુસૂદન પારેખ
  • કવિ બ.ક.ઠાકોરનો જન્મ ક્યા થયો હતો ?
    ભરૂચ
  • જયભિખ્ખુએ ક્યા નાટકના રચયિતા છે?
    રસિયો વાલમ
  • પાત્ર કઈ કૃતિમાં આવે છે તે દર્શાવો
    જક્કલા પૃથિવીવલ્લભ
  • આત્મકથાત્મક રચના હુંડીમાં નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ના વેશમાં મદદ કરી હતી.
    શામળા શેઠ
  • ગુજરાતી સાહિત્યમાં દર્શક તરીકે ઓળખાય
    મનુભાઈ પંચોળી
  • ‘સાત પગલા આકાશમાં’ નવલકથા કોણી લખી છે ?
    કુંદનિકા કાપડિયા