-
પ્રાંતિજ તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલો છે ?સાબરકાઠા
-
આણંદ જિલ્લાના ઉત્તરસંડામાં ઉદ્યોગ વિક્સેલો છે ?પાપડ ઉદ્યોગ
-
મહી નદીના કિનારાને પ્રાચીન સમયમાં કહેવાતું ?માહેય
-
બર્ડ સિટી (પક્ષી શહેર) કહેવાય ?પોરબંદર
-
ગુજરાતની સૌથી મોટી રથયાત્રાનું અમદાવાદમાં જગન્નાથ મંદિર ક્યા વિસ્તારમાં આવેલું છે?જમાલપુર
-
નીલકા નદીના કાંઠે આવેલ પવિત્ર શિવાલય ભીમનાથ ક્યા જિલ્લામાં આવેલું છે ?બોટાદ
-
પિરોટન ટાપુ કયા જિલ્લામાં આવેલા છે?જામનગર
-
વર્ષ 2009ના ગુજરાત ખાસ મૂડી રોકાણ પ્રદેશ અધિનિયમ અન્વયે ધોલેરાને ક્યા રીજિયન તરીકે વિકસાવાઈ રહ્યો છે ?સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજિયન
-
‘કાળિયાર’ માટે જાણીતો વેળાવદર નેશનલ પાર્ક ભાવનગર જિલ્લાના ક્યા તાલુકામાં આવેલો છે ?વલભીપુર
-
વલસાડ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?નવસારી
-
પૌરાણિક શિવમંદિર માટે પ્રખ્યાત કાયાવરોહણ ક્યા જિલ્લામાં આવેલું છે?વડોદરા
-
નસવાડી તાલુકો ગુજરાત રાજયના ક્યા જિલ્લામાં આવેલ છે ?છોટા ઉદેપુર
-
ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્યસ્થળ વ્યારા ક્યા જિલ્લામાં આવેલું છે ?તાપી
-
ભગવાન ધર્મનાથની પવિત્ર મૂર્તિ ધરાવતું સ્થળ પાનસર ક્યા 11 જિલ્લામાં આવેલું છે ?ગાંધીનગર
-
આજવા ડેમ ક્યા શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે ?વડોદરા
-
નાના – મોટા ઉદ્યોગોથી ધમધમતું સ્થળ કડી ક્યા જિલ્લામાં આવેલું છે ?મહેસાણા
-
બાયોવિલેજ ગામ ક્યું છે ?મોછા (પોરબંદર)
-
ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક ક્યું છે ?ધુવારણ
-
તાજેતરમાં જામનગર જિલ્લામાંથી કયો નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે?દેવભૂમિ - દ્રારકા
-
દાંતા કઈ નદીના કિનારે વસેલું છે ?બનાસ
-
નવલખા દરબારગઢ માટે જાણીતુ ગોંડલ ક્યા જિલ્લામાં આવેલું છે ?રાજકોટ
-
ભાવનગરમાં નાનાભાઈ ભટ્ટ અને ગિજુભાઈ બધેકા દ્વારા સ્થપાયેલી સંસ્થા કઈ છે ?દક્ષિણામૂર્તિ
-
નાના અંબાજી નામે પ્રખ્યાત ખેડબ્રહ્મા ક્યા જિલ્લામાં છે ?સાબરકાંઠા
-
જમિયલાશાપીરની પવિત્ર દરગાહ ક્યા આવેલી છે ?દાતાર
-
ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યો છે?વધઈ બોટનિકલ ગાર્ડન
-
ડાયનોસોરના ઈંડા મળી આવ્યું હોય તેવું સૌપ્રથમ સ્થળ ક્યું છે?રૈયાલી (મહીસાગર)
-
સતી રાણકી દેવીનું મંદિર આવેલું છે?વઢવાણ
-
પ્રતિવર્ષ મેઘાણી મહોત્સવનું આયોજન થાય છે?બોટાદ
-
નારાયણદવેનું પવિત્ર સ્થાનક બોરસદ ક્યા જિલ્લામાં આવેલું છે ?આણંદ
-
દેવભૂમિ – દ્વારકા જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?પોરબંદર, જામનગર
-
ગરબાડા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?દાહોદ
-
પ્રસિદ્ધ સ્થળ માલસામોટ ક્યા જિલ્લામાં આવેલું છે?નર્મદા
-
લખોટા કિલ્લો ક્યા આવેલો છે ?જામનગર
-
ભવનાથ તળેટી ક્યા આવેલી છે ?જૂનાગઢ
-
રણછોડરાયનું પ્રસિદ્ધ મંદિર ક્યા જિલ્લામાં છે ?ખેડા
-
ખનીજેલ શુદ્ધિકરણ રિફાઈનરી કોયલી ક્યા આવેલી છે ?વડોદરા
-
સંત શ્રી મોરારીબાપુનું જન્મ સ્થળ તલગાજરડા ક્યા જિલ્લામાં છે ?ભાવનગર
-
ધીરુભાઈ અંબાણીનું વતન ક્યું છે ?ચોરવાડ (જૂનાગઢ)
-
2009ના ગુજરાત ખાસ મૂડીરોકાણ પ્રદેશ અધિનિયમ હેઠળ પાટણના સાંતલપુરને વિકસાવાશેસ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજિયન
-
ગુજરાતનું સૌથી મોટું ગંજબજાર ક્યું છે?ઊંઝા
-
સંજેલી તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલો છે ?દાહોદ
-
આરઝી હકુમતની વડી કચેરી જૂનાગઢ હાઉસ ક્યા આવેલું છે?રાજકોટ
-
દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય બિલેશ્વર આવેલું છે.રાજકોટ
-
ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર ક્યું છે ?સરકલાની ટેકરીઓ
-
દેવગઢબારીયા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?દાહોદ
-
ગુજરાતમાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ અલંગ ખાતે વિકસ્યો છે. અલંગ ક્યા જિલ્લામાં આવેલું છે ?ભાવનગર
-
ગુજરાતમાં સૌથી વધુ તાપમાન ક્યા નોંધાય છે ?ડીસા
-
કચ્છમાં કોટાય સૂર્યમંદિર બંધાવ્યું હતું ?કાઠીઓ
-
નખત્રાણા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?કચ્છ
-
કંજેટા મધ માટે ક્યું સ્થળ જાણીતું છે ?લીમખેડા
-
પૂજય કસ્તુરબાનો સેવાશ્રમ સ્થળ મરોલી ક્યા જિલ્લામાં આવેલો છે ?નવસારી
-
વડોદરા અને ભરૂચ જિલ્લા વચ્ચે સરહદ બનાવતી નદી કઈ છે?નર્મદા
-
આદર્શ વિદ્યાનગરી તરીકે જાણીતું નારગોલ ક્યા જિલ્લામાં છે?વલસાડ
-
ભારતના દક્ષિતના કાશી તરીકે પ્રસિદ્ધ ચાંદોદ ક્યા જિલ્લામાં આવેલું છે ?વડોદરા
-
ભાવનગરના વિકાસ માટે ક્યા દિવાનને ઓળખાય છે ?સર પ્રભાશંકર પટ્ટણી
-
વલસાડ ક્યા જિલ્લા સાથે સરહદ બનાવતો એક માત્ર જિલ્લો છે?નવસારી
-
ગુજરાતના હૃદય તરીકે ક્યું શહેર ઓળખાય છે ?અમદાવાદ
-
આણંદમાં ડેરી બનાવવાનું સ્વપ્ન કોણે સેવ્યું હતું ?સરદાર પટેલ 10
-
ગુજરાતની સ્થાપના પછી સૌપ્રથમ જિલ્લાની રચના થઈગાંધીનગર
-
કુસુમવિલાસ પેલેસ ક્યા આવેલો છે ?છોટા ઉદેપુર
-
રાષ્ટ્રીય અભયારણ્ય ધરાવતું સ્થળ વાસંદા ક્યા જિલ્લામાં છે?નવસારી
-
ભાવનગર જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?અમદાવાદ, બોટાદ, અમરેલી
-
વઢવાણ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?સુરેન્દ્રનગર
-
મોઢેરા કઈ નદીના કિનારે આવેલું છે?પુષ્પાવતી
-
ગુજરાતનો સૌથી મોટો દરિયાખાનનો ઘુમ્મટ આવેલો છે ?અમદાવાદ
-
મહીસાગર જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ
-
પાલનપુર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?બનાસકાંઠા
-
હાટકેશ્વર મહાદેવ મંદિર ક્યા આવેલું છે ?વડનગર
-
મોરબી જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ
-
ભાભર તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલો છે ?બનાસકાંઠા
-
ગુજરાતમાં વિધાનસભાની સૌથી ઓછી બેઠકો ધરાવતો જિલ્લો ક્યો છે?ડાંગ
-
જામફળના ઉત્પાદનમાં અમદાવાદ જિલ્લાનું સ્થળ ?ધોળકા
-
ગુજરાતના મીની કાશ્મીર તરીકે ક્યા જિલ્લાને ઓળખાય છે ?નર્મદા
-
જૂનો કિલ્લો ક્યા શહેરમાં આવેલો છે ?સુરત
-
પૌરાણિક નવલખા મંદિર નજીકનું સ્થળ ભાણવડ ક્યા જિલ્લામાં છે ?દેવભૂમિ દ્વારકા
-
છોટા ઉદેપુર જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?વડોદરા, નર્મદા, દાહોદ, પંચમહાલ
-
જલારામ બાપાનું પ્રસિદ્ધ સ્થાનક વીરપુર ક્યા જિલ્લામાં આવેલું છે ?રાજકોટ
-
વિશાળ થર્મલ પાવર સ્ટેશન ધુવારણ ક્યા જિલ્લામાં છે ?આણંદ
-
પાંડવોના વનવાસ દરમિયાન કરેલા પડાવની લોકવાયકા ધરાવતું સ્થળ લુણાવડા ક્યા જિલ્લામાં આવેલું છે ?મહીસાગર
-
ઘેલા સોમનાથ મહાદેવ મંદિર સાથે શું બંધબેસતું છે ?રાજકોટ
-
ગુજરાત રાજ્યમાં આવેલ જિલ્લાઓની કુલ સંખ્યા જણાવો.33
-
મક્કાના પ્રવેશદ્વાર તરીકે ક્યું બંદર જાણીતું છે ?સુરત
-
માળીયા હાટીના તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?જૂનાગઢ
-
ગુજરાતમાં ક્યા સ્થળે સૌથી વહેલો સૂર્યોદય થશે ?દાહોદ
-
સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઈસ્ટિટ્યૂટ ક્યા આવેલી છે ?ભાવનગર
-
નિષ્કલંક માતાનું પવિત્ર ધામ ક્યા જિલ્લામાં આવેલું છે ?વડોદરા
-
તાપી નદીના કિનારાને શું કહેવાય છે?કરોડો સુવાલીની ટેકરીઓ
-
નવસૈયદ પીરની મઝાર ક્યા આવેલી છે ?નવસારી
-
કબા ગાંધીનો ડેલો ક્યા આવેલ છે ?રાજકોટ
-
તમે 12 જયોર્તિલિંગમાંના એક નાગેશ્વરમાં છો તો તમે ગુજરાતના કયા જિલ્લામાં છો?દેવભૂમિ દ્વારકા
-
ખંભલાય માતાનું પવિત્ર સ્થાનક માંડલ ક્યા જિલ્લામાં આવેલું છે ?અમદાવાદ
-
સિદ્ધપુર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?પાટણ
-
વડોદરા જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?આણંદ, ભરૂચ, નર્મદા, છોટ ઉદેપુર, પંચમહાલ, ખેડા
-
ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કઈ છે ?અંકલેશ્વર
-
ઓખા કિલ્લો ક્યા આવેલો છે ?દ્વારકા
-
રાજકોટ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી
-
અરવિંદ આશ્રમ પ્રેરિત શાળા અને છાત્રાલય ક્યા આવેલ છે?નારગોલ
-
આમલી અગિયારસનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે?દાહોદ
-
બાવાગોરનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે?ભરૂચ
-
પાલિતાણાનો શેત્રુંજય પર્વત ક્યા તીર્થંકરનું સ્થાનક છે ?ઋષભદેવ




















































