Saturday, 27 July, 2024

Chapter 04, Verse 26-30

115 Views
Share :
Chapter 04, Verse 26-30

Chapter 04, Verse 26-30

115 Views

श्रोत्रादीनीन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्वति ।
शब्दादीन्विषयानन्य इन्द्रियाग्निषु जुह्वति ॥४-२६॥

shrotadina indriyani anye samyamagrishu juhvati
shahdadina vishyan anye indriyagnishu juhvati

સંયમના અગ્નિમહીં ઈન્દ્રિયો બાળે,
કોઈ ઈન્દ્રિયોમહીં વિષયોને બાળે.
*
सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे ।
आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते ॥४-२७॥

sarvani indriyakarmani prankarmani cha apare
atmasamyam yogagnau juhyati gyandipite

dravya yagyah tapoyagyah yogayagyah tatha apare
svadhyaya gyanayagyah cha yatayah shanshitvratah

દ્રવ્યયજ્ઞ, તપયજ્ઞ ને યોગયજ્ઞ પણ થાય,
જ્ઞાનયજ્ઞ કોઈ કરે, વ્રત તીક્ષ્ણ ઘણાં થાય.
*
अपाने जुह्वति प्राणं प्राणेऽपानं तथापरे ।
प्राणापानगती रुद्ध्वा प्राणायामपरायणाः ॥४-२९॥

apane juhvati pranam prane apana tathapare
pranapanagati ruddhava pranayama parayanah

પ્રાણાયામી પ્રાણને અપાનમાં હોમે,
પ્રાણ રોકતાં, પ્રાણમાં અપાનને હોમે.
*
अपरे नियताहाराः प्राणान्प्राणेषु जुह्वति ।
सर्वेऽप्येते यज्ञविदो यज्ञक्षपितकल्मषाः ॥४-३०॥

apare niyathara pranam praneshu juhvati
sarve api etc yagyavidah yagyakshapita kalmishah

કાબૂ કરી આહારનો, હોમે પ્રાણે પ્રાણ,
યજ્ઞ જાણતાં, યજ્ઞથી પવિત્ર સૌને જાણ.

Meaning
कुछ योगीजन अपनी श्रवणेन्द्रिय आदि इन्द्रियों को संयमरुपी अग्नि मे समर्पित करते है, कुछ शब्दादि विषयों को इन्द्रियरूपी अग्नि मे समर्पित करते है तथा कुछ अपनी इन्द्रियों तथा प्राणों की समस्त क्रियाओं को आत्मसंयमयोग की अग्नि में समर्पित करते हैं । (इन्द्रिय से परमात्मा के अलावा किसी और पदार्थ का चिंतन मनन न करना ही इन्द्रिय का यज्ञ में समर्पित होना है) । इस प्रकार कोई द्रव्य पदार्थो से यज्ञ करते हैं (द्रव्ययज्ञ), कोई तप द्वारा यज्ञ करते हैं (तपयज्ञ), कोई कर्म द्वारा यज्ञ करते हैं और कोई व्रतों का सावधानी से पालन करते हुऐ स्वाध्याय द्वारा यज्ञ करते हैं (ज्ञानयज्ञ) । कुछ योगीजन अपानवायु में प्राण को अर्पित कर तथा कुछ प्राण मे अपान को अर्पित कर, (अर्थात् प्राण और अपान पर नियमन कर) प्राणायाम करते है । कुछ आहार पर संयम कर, प्राण और अपान पर काबू पाते है और इस प्रकार प्राणों कों प्राण में अर्पित करते हैं । ये सभी साधक, अपने अपने यज्ञ द्वारा पापों का नाश करनेवाले तथा यज्ञ को जानने वाले हैं ।
*
કેટલાક પોતાની શ્રવણેન્દ્રિને સંયમના અગ્નિમાં હોમે છે, કેટલાક શબ્દાદિ વિષયોને ઈન્દ્રિયરૂપી અગ્નિમાં હોમે છે, તો વળી કેટલાક ઈન્દ્રિયો તથા પ્રાણની સમસ્ત ક્રિયાઓને આત્મસંયમરૂપી યોગાગ્નિમાં હોમે છે. (ઈન્દ્રિયથી પરમાત્મા સિવાય અન્ય કશાનું ચિંતન ન કરવું એ ઈન્દ્રિયને યજ્ઞમાં સમર્પિત કરવા બરાબર છે.) કોઈ આ રીતે દ્રવ્યયજ્ઞ કરે છે, કોઈ તપ યજ્ઞ કરે છે, કોઈ કર્મ દ્વારા યજ્ઞ કરે છે તો કોઈ નિયમવ્રતોનું પાલન કરીને સ્વાધ્યાય દ્વારા જ્ઞાનયજ્ઞ કરે છે. કેટલાક યોગીજન અપાનવાયુમાં પ્રાણને હોમે છે જ્યારે કેટલાક પ્રાણમાં અપાનવાયુને હોમે છે. કેટલાક પ્રાણ અને અપાનની ગતિને કાબૂમાં કરી પ્રાણાયામ કરે છે. કેટલાક આહાર પર કાબૂ કરી પોતાના બધા જ પ્રાણને પ્રાણમાં હોમે છે. આ રીતે સાધક પોતપોતાની રીતે પાપોનો નાશ કરવા યજ્ઞનું અનુષ્ઠાન કરે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *