Saturday, 27 July, 2024

Guha send Sumantra to Ayodhya

91 Views
Share :
Guha send Sumantra to Ayodhya

Guha send Sumantra to Ayodhya

91 Views

निषादराज गुह सुमंत्र को अयोध्या जाने को कहते है
 
धरि धीरज तब कहइ निषादू । अब सुमंत्र परिहरहु बिषादू ॥
तुम्ह पंडित परमारथ ग्याता । धरहु धीर लखि बिमुख बिधाता ॥१॥
 
बिबिध कथा कहि कहि मृदु बानी । रथ बैठारेउ बरबस आनी ॥
सोक सिथिल रथ सकइ न हाँकी । रघुबर बिरह पीर उर बाँकी ॥२॥
 
चरफराहिँ मग चलहिं न घोरे । बन मृग मनहुँ आनि रथ जोरे ॥
अढ़ुकि परहिं फिरि हेरहिं पीछें । राम बियोगि बिकल दुख तीछें ॥३॥
 
जो कह रामु लखनु बैदेही । हिंकरि हिंकरि हित हेरहिं तेही ॥
बाजि बिरहगति कहि किमि जाती ।बिनु मनि फनिक बिकलजेहि भाँती ॥४॥
 
(दोहा)   
भयउ निषाद बिषादबस देखत सचिव तुरंग ।
बोलि सुसेवक चारि तब दिए सारथी संग ॥ १४३ ॥
 
નિષાદરાજ ગુહ સુમંત્રને અયોધ્યા મોકલે છે
 
(દોહરો) 
વિમુખ વિધાતાને ગણી સુમંત્ર, તજો વિષાદ;
પંડિત પરમાર્થી તમે; બોલ્યો એમ નિષાદ.
*
કથા વિવિધ કહી મધુ વાણી રથે બેસાડયા આગ્રહે આણી;
રથ શોકે ના હાંકી શકાયો, રામવિરહ હૃદયમાં છવાયો.
 
રસ્તે ચાલે ના, તરફડે ઘોડા, જાણે વનના મૃગને રથે જોડયાં;
ખાતાં ઠોકર પડી જાય પાછા, દેખે છોડીને મિલનની આશા.
 
કોઇ રામ લક્ષ્મણ સીતા નામ લેતાં જોતા તે ગરજી તમામ;
બાજી વિરહદશા કહું કેમ, સર્પ મણિ વિના વ્યાકુળ જેમ.
 
(દોહરો)  
બન્યો નિષાદ વિષાદવશ દેખી સચિવ તુરંગ;
ચાર સુસેવક મોકલ્યા ઉત્તમ સારથિ સંગ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *