Friday, 26 July, 2024

People of Ayodhya blame Kaikeyi

98 Views
Share :
People of Ayodhya blame Kaikeyi

People of Ayodhya blame Kaikeyi

98 Views

अयोध्यावासीओं ने परिस्थिति के लिए कैकेयी को दोषी ठहराया  
 
मिलेहि माझ बिधि बात बेगारी । जहँ तहँ देहिं कैकेइहि गारी ॥
एहि पापिनिहि बूझि का परेऊ । छाइ भवन पर पावकु धरेऊ॥१ ॥
 
निज कर नयन काढ़ि चह दीखा । डारि सुधा बिषु चाहत चीखा ॥
कुटिल कठोर कुबुद्धि अभागी । भइ रघुबंस बेनु बन आगी ॥२॥
 
पालव बैठि पेड़ु एहिं काटा । सुख महुँ सोक ठाटु धरि ठाटा ॥
सदा रामु एहि प्रान समाना । कारन कवन कुटिलपनु ठाना ॥३॥
 
सत्य कहहिं कबि नारि सुभाऊ । सब बिधि अगहु अगाध दुराऊ ॥
निज प्रतिबिंबु बरुकु गहि जाई । जानि न जाइ नारि गति भाई ॥४॥
 
(दोहा)  
काह न पावकु जारि सक का न समुद्र समाइ ।
का न करै अबला प्रबल केहि जग कालु न खाइ ॥ ४७ ॥
 
અવધવાસીઓ કૈકેયીને દોષ દેવા લાગ્યા
 
(દોહરો) 
હતો સુમેળ કરી છતાં વિધિએ વિકૃત વાત,
બાજી બદલાઈ ગઇ છેક જ રાતોરાત.
 
કૈકેયીને ગાળ સૌ કટુ દેવા લાગ્યા,
પાપિણીતણા પ્રાણમાં ભાવ મલિન જાગ્યા.
*
નાખી છાયેલા સદને અંગાર જગવી દીધી એણે અગ્નિજ્વાળ;
આંખ કાઢીને જોવા ચહે એ છોડી અમૃત વિષને ભજે છે;
 
થઇ કુટિલ કુબુદ્ધિ કઠોર વાંસવનમાં અગ્નિ જેવી ઘોર.
બેઠી શાંતિસહિત જેની ડાળે કાપે વૃક્ષને એ અસ્ત્રધારે.
 
રામ પ્રાણસમા હતા પ્યારા તોય બાંધ્યા શે પાપના ભારા?
 
કવિ સત્ય કહે સ્ત્રીસ્વભાવ, ગૂઢ અગમ અગાધ પ્રભાવ;
ભલે પકડાય પોતાની છાયા સ્ત્રીની સમજી શકાય ન માયા.
 
(દોહરો)  
પાવક બાળે શું નહીં, શું ના નદે સમાય,
અબલા પ્રબળ કરે ન શું, કોને કાળ ન ખાય ?

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *