Saturday, 27 July, 2024

Self-experience remove doubts

77 Views
Share :
Self-experience remove doubts

Self-experience remove doubts

77 Views

स्वयं अनुभव होने पर संशय का निवारण होता है
 
मैं पुनि अवध रहेउँ कछु काला । देखेउँ बालबिनोद रसाला ॥
राम प्रसाद भगति बर पायउँ । प्रभु पद बंदि निजाश्रम आयउँ ॥१॥
 
तब ते मोहि न ब्यापी माया । जब ते रघुनायक अपनाया ॥
यह सब गुप्त चरित मैं गावा । हरि मायाँ जिमि मोहि नचावा ॥२॥
 
निज अनुभव अब कहउँ खगेसा । बिनु हरि भजन न जाहि कलेसा ॥
राम कृपा बिनु सुनु खगराई । जानि न जाइ राम प्रभुताई ॥३॥
 
जानें बिनु न होइ परतीती । बिनु परतीति होइ नहिं प्रीती ॥
प्रीति बिना नहिं भगति दिढ़ाई । जिमि खगपति जल कै चिकनाई ॥४॥
 
(सोरठा)
बिनु गुर होइ कि ग्यान ग्यान कि होइ बिराग बिनु ।
गावहिं बेद पुरान सुख कि लहिअ हरि भगति बिनु ॥ ८९(क) ॥
 
कोउ बिश्राम कि पाव तात सहज संतोष बिनु ।
चलै कि जल बिनु नाव कोटि जतन पचि पचि मरिअ ॥ ८९(ख) ॥
 
પ્રતિતી વિના સંશય ન જાય
 
રહી અધિક અવધમહીં કાળ જોઈ લીલા વિવિધ રસાળ,
રામપ્રસાદ ભક્તિવર લઈ આવ્યો મુજ આશ્રમમાં ફરી.
 
મળી જ્યારથી પ્રભુછાયા વ્યાપી ના મુજને માયા;
અપનાવ્યો પ્રભુએ સપ્રેમ માયા પછી વશ કરે કેમ ?
 
હરિમાયાએ નચવ્યો નાચ તેની કથા કહી મેં સાચ;
નિજ અનુભવને કહું ખગેશ, વિણ હરિભજન ન છૂટે ક્લેશ.
પ્રભુતા રામતણી ન જરાય રઘુપતિકૃપા વિના સમજાય.
 
સમજ્યા વિના પ્રતીતિ ન થાય, પ્રીતિ પ્રતીતિ વિના ન જરાય;
ભક્તિ પ્રીતિવિણ દૃઢ ના બને, ચિકાશ જળવિણ ક્યાંથી જળે ?
 
(દોહરો)
જ્ઞાન ગુરુ વિના થાય શે, વિરતિ વિના શે જ્ઞાન,
હરિભક્તિ વિના સુખ નહીં, ગાયે વેદ પુરાણ.
 
સ્વાભાવિક સંતોષ વિણ પામે કો વિશ્રામ,
કોટિ યત્ન મરતાંય ના જલવિણ ચાલે નાવ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *