Saturday, 27 July, 2024

ઉત્કટાસન

196 Views
Share :
ઉત્કટાસન

ઉત્કટાસન

196 Views

ઉત્કટાસન : શરીરના સંતુલન પર આધારિત આ આસન શરીરની તાકાત, સ્થિરતા અને સંતુલન વધારે છે. આ આસન આપણા સંપૂર્ણ શરીર અને મુખ્યત્વે પગને શક્તિ, સહનશીલતા અને પ્રમાણબદ્ધતા આપવા ખૂબ જ ઉત્તમ આસન છે.

મૂળ સ્થિતિ : સાવધાનની સ્થિતિમાં ઊભા રહેવું.

  • બન્ને પગ સાથે રાખીને સાવધાનની સ્થિતિમાં ઊભા રહો.
  • પગના પંજા ઉપર ઊભા થઈ અને બન્ને હાથને ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે આગળ સીધા લઈ જાઓ.
  • ત્યાર બાદ ધીરે ધીરે શરીર નીચે નમાવો.
  • આ સ્થિતિમાં શ્વાસ બહાર કાઢો.
  • શરીરનું સમતોલન જાળવો.
  • ઘૂંટણમાંથી પગને વાળી થાપાનો ભાગ નીચે કરો. આ સ્થિતિમાં યથાશક્તિ રોકાઈ રહો.
  • હવે, શ્વાસ લઈ ઊભા થાઓ અને મૂળ સ્થિતિમાં પાછા આવો.
  • આ ક્રિયાનો યથાશક્તિ મહાવરો કરો.
  • બન્ને પગ સાથે રાખીને સાવધાનની સ્થિતિમાં ઊભા રહો.
  • પગના પંજા ઉપર ઊભા થઈ અને બન્ને હાથને ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે આગળ સીધા લઈ જાઓ.
  • ત્યાર બાદ ધીરે ધીરે શરીર નીચે નમાવો.
  • આ સ્થિતિમાં શ્વાસ બહાર કાઢો.
  • શરીરનું સમતોલન જાળવો.
  • ઘૂંટણમાંથી પગને વાળી થાપાનો ભાગ નીચે કરો. આ સ્થિતિમાં યથાશક્તિ રોકાઈ રહો.
  • હવે, શ્વાસ લઈ ઊભા થાઓ અને મૂળ સ્થિતિમાં પાછા આવો.
  • આ ક્રિયાનો યથાશક્તિ મહાવરો કરો.
    • વધુ સમય શ્વાસ રોકી ન રાખવો.
    • શ્વાસ લેતી વખતે પણ સાવધાની રાખવી.
    • શરીરની સ્થિરતા જાળવવી અને સંતોલન પણ જાળવવું.
    • જે વ્યક્તિઓને ઘૂંટણની ઈજા હોય તેવા વ્યક્તિઓએ કોઈ યોગ નિષ્ણાતના માર્ગદર્શનમાં આ આસન કરવું.
    • મન કેંદ્રિત રાખવું જેથી શરીરનું સંતુલન જળવાઈ રહે.
  • વધુ સમય શ્વાસ રોકી ન રાખવો.
  • શ્વાસ લેતી વખતે પણ સાવધાની રાખવી.
  • શરીરની સ્થિરતા જાળવવી અને સંતોલન પણ જાળવવું.
  • જે વ્યક્તિઓને ઘૂંટણની ઈજા હોય તેવા વ્યક્તિઓએ કોઈ યોગ નિષ્ણાતના માર્ગદર્શનમાં આ આસન કરવું.
  • મન કેંદ્રિત રાખવું જેથી શરીરનું સંતુલન જળવાઈ રહે.
    • આ આસનની જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે.
    • પગની ઘૂંટીઓ શક્તિ સંપન્ન બને છે.
    • મળ અવરોધ દૂર થાય છે.
    • પીઠનો દુખાવો મટે છે.
    • જાંઘના સ્નાયુઓ શક્તિશાળી બને છે.
    • કમરને વ્યાયમ મળે છે.
    • પેટની બધી જ વ્યાધિઓ થતી અટકે છે.
    • હૃદય અને ફેફસાંની દુર્બળતા અટકે છે.
    • સંધિવા રોગ નાશ પામે છે.
    • શરીરના તમામ સાંધાઓને પોષણ મળે છે.
  • આ આસનની જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે.
  • પગની ઘૂંટીઓ શક્તિ સંપન્ન બને છે.
  • મળ અવરોધ દૂર થાય છે.
  • પીઠનો દુખાવો મટે છે.
  • જાંઘના સ્નાયુઓ શક્તિશાળી બને છે.
  • કમરને વ્યાયમ મળે છે.
  • પેટની બધી જ વ્યાધિઓ થતી અટકે છે.
  • હૃદય અને ફેફસાંની દુર્બળતા અટકે છે.
  • સંધિવા રોગ નાશ પામે છે.
  • શરીરના તમામ સાંધાઓને પોષણ મળે છે.
  • Share :

    Leave a comment

    Your email address will not be published. Required fields are marked *