Saturday, 7 September, 2024

એકપાદ શિરાસન

237 Views
Share :
એકપાદ શિરાસન

એકપાદ શિરાસન

237 Views

એકપાદ શિરાસન : આ આસનમાં માથા ઉપર એક પગને ગોઠવીને બેસવાનું હોવાથી તેને એકપાદ શિરાસન તરીકે ઓળખાય છે.

મૂળ સ્થિતિ : બંને પગ સીધા રાખી બેઠક લો.

પદ્ધતિ :

  • સૌ પ્રથમ બંને પગ સીધા રાખી બેઠક લો.
  • હવે કોઈ એક પગને હાથ વડે ઊંચકી ગરદનની પાછળ ધીમેથી ગોઠવો.
  • પગ માથા પરથી સરકી ન જાય તે માટે ગરદનને ઉપરની તરફ ખેંચી રાખો.
  • બીજા પગને સીધો જ રાખો અથવા ઘૂંટણમાંથી વળી થાપા તરફ ગોઠવો.
  • હવે બંને હાથ વડે નમસ્કારની મુદ્રા લો.
  • કમરમાંથી સીધા થાઓ.
  • શ્વાસને યથાશક્તિ અંદરની તરફ રોકી રાખો.
  • આ જ રીતે, પગ બદલીને બીજી બાજુ પણ આ આસન કરી શકાય.
  • યથાશક્તિ આ સ્થિતિમાં રહ્યા બાદ મૂળ સ્થિતિમાં પરત આવો.
  • સૌ પ્રથમ બંને પગ સીધા રાખી બેઠક લો.
  • હવે કોઈ એક પગને હાથ વડે ઊંચકી ગરદનની પાછળ ધીમેથી ગોઠવો.
  • પગ માથા પરથી સરકી ન જાય તે માટે ગરદનને ઉપરની તરફ ખેંચી રાખો.
  • બીજા પગને સીધો જ રાખો અથવા ઘૂંટણમાંથી વળી થાપા તરફ ગોઠવો.
  • હવે બંને હાથ વડે નમસ્કારની મુદ્રા લો.
  • કમરમાંથી સીધા થાઓ.
  • શ્વાસને યથાશક્તિ અંદરની તરફ રોકી રાખો.
  • આ જ રીતે, પગ બદલીને બીજી બાજુ પણ આ આસન કરી શકાય.
  • યથાશક્તિ આ સ્થિતિમાં રહ્યા બાદ મૂળ સ્થિતિમાં પરત આવો.
  • ધ્યાનમાં રાખવાની બાબતો :

    • પગને ધીમે ધામે માથા ઉપર ગોઠવો.
    • સ્થિરતાપૂર્વક આ આસન કરવું.
    • શરૂઆતમાં પગની કોઈ કસરત કરી બાદમાં આ આસન કરવું.
    • કોઈ ઉતાવળ કરવી નહિ.
  • પગને ધીમે ધામે માથા ઉપર ગોઠવો.
  • સ્થિરતાપૂર્વક આ આસન કરવું.
  • શરૂઆતમાં પગની કોઈ કસરત કરી બાદમાં આ આસન કરવું.
  • કોઈ ઉતાવળ કરવી નહિ.
  • ફાયદા :

    • પગના સ્નાયુઓને સ્ફુર્તિ મળે છે.
    • શરીરના આંતરિક અવયવોને વ્યાયામ મળે છે.
    • પેટના રોગો મટે છે.
    • પગના સાંધાના દુઃખાવા મટે છે.
    • હાથના સ્નાયુ મજબૂત બને છે.
    • શરીરમાં સમતોલનપણું આવે છે.
    • માનસિક એકાગ્રતા વધે છે.
    • પગના સ્નાયુઓ મજબૂત બને છે.
    • પેટની વધારાની ચરબી ધીમે ધીમે ઘટે છે.
    • કબજિયાત, અપચો કે ગૅસ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.
    • પાચનતંત્ર મજબૂત બને છે.
  • પગના સ્નાયુઓને સ્ફુર્તિ મળે છે.
  • શરીરના આંતરિક અવયવોને વ્યાયામ મળે છે.
  • પેટના રોગો મટે છે.
  • પગના સાંધાના દુઃખાવા મટે છે.
  • હાથના સ્નાયુ મજબૂત બને છે.
  • શરીરમાં સમતોલનપણું આવે છે.
  • માનસિક એકાગ્રતા વધે છે.
  • પગના સ્નાયુઓ મજબૂત બને છે.
  • પેટની વધારાની ચરબી ધીમે ધીમે ઘટે છે.
  • કબજિયાત, અપચો કે ગૅસ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.
  • પાચનતંત્ર મજબૂત બને છે.
  • Share :

    Leave a comment

    Your email address will not be published. Required fields are marked *