Thursday, 27 March, 2025
  • મોઢેરા ખાતેના સૂર્યમંદિરને…… છે.
    સંધારા આયોજન
  • સોલંકી યુગના મંદિર સ્થાપત્યના એલીવેશન (દેખાવ/મોરો) કેટલા આડા વિભાગોમાં વહેચાયેલું છે ?
    ત્રણ વિભાગો
  • વારલી એ કઈ કળાં છે ?
    ચિત્ર
  • ગુજરાતનું ક્યું તીર્થ પૂર્વે બૌદ્ધ તીર્થ સ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું છે ?
    તારંગા
  • ગુજરાતમાં ઈસ્લામ સ્થાપત્યના ઉચ્ચ આગવા ચિહ્ન તરીકે કઈ મસ્જિદની ગણના થાય છે ?
    જામા મસ્જિદ, અમદાવાદ
  • સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા મુનીબાવા મંદિરમાં…. છે.
    અષ્ટ કોણીય મંડપ
  • કેલીકો મ્યુઝિયમ શાના માટે પ્રખ્યાત છે ?
    કાપડ
  • ગુજરાતના પ્રવાસન સાથે ક્યો આદિવાસી ઉત્સવ સંકળાયેલો છે?
    ડાંગ ઉત્સવ
  • ‘પીથોરા’ શું છે ?
    આદિવાસી ચિત્રકળા
  • પારસીઓનું તીર્થસ્થળ ક્યું છે ?
    ઉદવાડા
  • ડાંગની કથન ગાન શૈલીનું આગવું અંગ કોને કહેવામાં આવે છે?
    થાળીકથા
  • હંસા મહેતા ગ્રંથાલય ક્યા આવેલું છે ?
    વડોદરા
  • ઉપનિષદોના તત્ત્વજ્ઞાનને માનનારને શું કહેવાય ?
    વેદાંતી