-
ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટીનું સ્થળ ક્યું છે ?ગાંધીનગર
-
પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું સ્થળ હાલોલ ક્યા જિલ્લામાં આવેલું છે ?પંચમહાલ
-
ઈમારતી લાકડા માટેનું વેપાર કેન્દ્ર આહવા ક્યા જિલ્લામાં છે ?ડાંગ
-
જામનગર ખાતે સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી ?1967
-
એકપણ ટાંકો લીધા વગરની રજાઈ સુજની માટે ક્યું સ્થળ જાણીતું છે ?ભરૂચ
-
હારીજ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?પાટણ
-
કુદરતી ગેસનું પ્રાપ્તી સ્થળ હજીરા ક્યા જિલ્લામાં આવેલું છે ?સુરત
-
ડાંગ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?તાપી,નવસારી
-
ગુજરાત રાજ્યમાં આવેલ બોટાદ જિલ્લાને ક્યા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?ભાવનગર, અમરેલી, રાજકોટ, અમદાવાદ
-
દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક……ખંભાળિયા
-
હડપ્પા સંસ્કૃતિનું સુવિખ્યાત સ્થળ ધોળાવીરા સાથે ક્યો જિલ્લો સંકળાયેલો છે ?કચ્છ
-
પ.પૂ.બજરંગદાસ બાપાનું આશ્રમ સ્થળ બગદાણા ક્યા જિલ્લામાં આવેલું છે ?ભાવનગર
-
એકમાત્ર લોકગેટ ધરા બંદર ક્યા આવેલું હતું ?ભાવનગર
-
લાખાણી તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?બનાસકાંઠા
-
‘નાના અંબાજી’ના નામે પ્રખ્યાત ખેડબ્રહ્મા ક્યા જિલ્લામાં આવેલું છે ?સાબરકાંઠા
-
જાંબુઘોડા તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલો છે ?પંચમહાલ
-
પ્રસિદ્ધ લોકમેળાનું પવિત્ર સ્થળ તરણેતર સાથે ક્યો જિલ્લો સંબંધિત છે ?સુરેન્દ્રનગર
-
સૌથી વધુ દૂધાળા પશુઓ ક્યા જિલ્લામાં છે ?ખેડા
-
મહાકાળી માતાનું મંદિર ક્યા ડુંગર પર આવેલું છે ?પાવાગઢ ડુંગર
-
કચ્છમાં ગૂગળ માટે ક્યું સ્થળ જાણીતું છે?માતાનો મઢ
-
મેઘાણી મહોત્સવનું આયોજન ક્યા થાય છે ?બોટાદ
-
પારસી બિરાદરોનું પવિત્ર યાત્રાધામ ઉદવાડા ક્યા જિલ્લામાં આવેલું છે ?વલસાડ
-
આઈના મહેલ ક્યા જોવા મળે ?ભૂજ
-
નવલખા પેલેસ ક્યા શહેરમાં છે ?ગોંડલ
-
ચોરઠ જોગણીનું મંદિર પોલાદર ક્યા જિલ્લામાં આવેલું છે?મહેસાણા
-
સાત નદીઓનું સંગમ સ્થળ વૌઠા આવેલું છે.અમદાવાદ
-
બેટ દ્વારકા તરીકે ઓળખવામાં આવે છે ?શંખોદ્વાર બેટ
-
સહકારી મંડળીઓની પ્રવૃત્તિ માટે ક્યું સ્થળ જાણીતું છે ?વાલોડ
-
રણમલ ચોકી ક્યા સ્થળ સાથે સંબંધિત છે ?ઈડર
-
એસ્સાઈ ઓઈલની જાણીતી કંપની વાડીનાર ક્યા જિલ્લામાં છે?જામનગર
-
હળવદ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?મોરબી
-
પટોળામાં કઈ શૈલીનો ઉપયોગ થાય છે ?બેવડી ઈક્કત શૈલી
-
ડાંગનું પ્રવેશદ્વારા કહેવાય ?વધઈ
-
ખાનપુર તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલો છે ?મહીસાગર
-
કચ્છ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે ?બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી
-
ધોરાજી કિલ્લો ક્યા જિલ્લામાં આવેલો છે ?રાજકોટ
-
પવિત્ર તીર્થધામ કાયાવરોહણ સાથે ક્યો જિલ્લો જોડાયેલો છે?વડોદરા
-
ભાભર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?બનાસકાંઠા
-
અમરેલી જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ
-
SVNIT ક્યા આવેલ છે ?સુરત
-
અદભુત કલાકૃતિ ધરાવતા જૈન મંદિરોનું સ્થાનક કુંભારિયા ક્યા જિલ્લામાં આવેલું છે ?બનાસકાંઠા
-
અકીકના પત્થરના ઉદ્યોગ માટે જાણીતું સ્થળ ખંભાત ક્યા જિલ્લામાં આવેલું છે ?આણંદ
-
મહત્ત્વનું શિપયાર્ડ ધરાવતું બંદર પીપાવાવનો જિલ્લો જણાવો?અમરેલી
-
માધાવાવ ક્યા આવેલ છે ?વઢવાણ
-
મહેસાણા જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા
-
ફતેહપુરા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?દાહોદ
-
હિરણ, કપિલા અને સરસ્વતી નદીનો સંગમ થાય છે ?સોમનાથ
-
જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધાન જખૌ ક્યા જિલ્લામાં આવેલું છે ?કચ્છ
-
દેશનો સૌપ્રથમ કૈનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ ક્યા જિલ્લામાં આકાર પામ્યો છે ?મહેસાણા
-
વાવ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?બનાસકાંઠા
-
પારસી ભાઈઓનું પવિત્ર સ્થાનક ઉદવાડા ક્યા જિલ્લામાં આવેલું છે ?વલસાડ
-
પવિત્ર રુકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપરા વેકરા ક્યા જિલ્લામાં આવેલું છે ?કચ્છ
-
અમદાવાદની સ્થાપનાનું સ્થળ ક્યું છે ?માણેકબુરજ
-
પાટણ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર
-
રેલવે સુરક્ષા દળ (RPF)નું તાલીમ કેન્દ્ર ક્યા આવેલું છે ?વલસાડ
-
દરિયાકાંઠે આવેલું રમણીય સ્થળ અહમદપુર માંડવી ક્યા જિલ્લામાં છે ?ગીર સોમનાથ
-
જૈન પંચતીર્થમાનું વિખ્યાત સ્થળ સુથરી ક્યા જિલ્લામાં આવેલું છે ?કચ્છ
-
નર્મદા જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, તાપી
-
ભરૂચ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?નર્મદા, વડોદરા, આણંદ, સુરત
-
જૂનાગઢ હાઉસ ક્યા આવેલ છે ?રાજકોટ
-
તાપી જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?સુરત, નવસારી, ડાંગ, નર્મદા
-
કવિ કલાપીની કર્મભૂમિ લાઠી આવેલું છે.અમરેલી
-
જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખૌ ક્યા જિલ્લામાં આવેલું છે ?કચ્છ
-
સાવલી તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?વડોદરા
-
વલસાડી સાગમાંથી બનતા ફર્નિચરનું કેન્દ્ર બીલીમોરા ક્યા જિલ્લામાં છે ?નવસારી
-
ગુજરાતનો ક્યો જિલ્લો યુકેલિપ્ટસ જિલ્લા તરીકે ઓળખાય છે?ભાવનગર
-
ગુજરાતમાં સૌથી ઝડપી વિકાસ પામતું શહેર કહેવાય ?સુરત
-
મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સાથે સરહદ બનાવતો જિલ્લો ક્યો છે?દાહોદ
-
રાજકોટ શહેર કોણે વસાવ્યું હતું ?ઠાકોર વિભોજી જાડેજા
-
દિગંબર જૈનોનું પવિત્ર યાત્રાધામ ભિલોડા ક્યા જિલ્લામાં આવેલું છે ?અરવલ્લી
-
ખોડીયાર માતાનું પવિત્ર સ્થાનક રાજપરા ક્યા જિલ્લામાં આવેલું છે ?ભાવનગર
-
પ્રાચીન શિલાલેખો ધરાવતું સ્થળ વડાલીનો જિલ્લો જણાવો,સાબરકાંઠા
-
ભૃગુ ઋષિનો આશ્રમ ક્યા જિલ્લામાં આવેલો છે ?ભરૂચ
-
ગેટ વે ઓફ પોર્ટ તરીકે ઓળખાય ?હજીરા
-
ગુજરાતમાં સુંગંધોના શહેર તરીકે ઓળખાય છે ?પાલનપુર
-
વાઘબારી ક્યા આવેલી છે ?સાપુતારા
-
કાચબાના ઉછેર માટેનું કેન્દ્ર હાથબ એટલે ક્યો જિલ્લોભાવનગર
-
સુરત જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?ભરૂચ, નવસારી, તાપી, નર્મદા
-
પાર્શ્વનાથ ભગવાનનું સુપ્રસિદ્ધ સ્થાનક ઘોઘા ક્યા જિલ્લામાં આવેલું છે ?ભાવનગર
-
દેવોના મોસાળ તરીકે ઓળખાય ?સિદ્ધપુર (પાટણ)
-
ક્રિષક ભારી કો. ઓપરેટિવ લિ.નું કારખાનું ક્યા આવેલું છે ?સુરત
-
સતિયાદેવ પર્વત ક્યા જિલ્લામાં છે ?જામનગર
-
દાંડીકૂચ પશ્ચાત ગાંધીજીની ધરપકડ ક્યા ગામેથી થઈ હતી ?કરાડી
-
નવસારી કઈ નદીના કિનારે વસેલું છે?પૂર્ણા
-
ગાંધીધામ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?કચ્છ
-
પ્રસિદ્ધ સૂર્યમંદિર કોટાય ક્યા જિલ્લામાં આવેલું છે ?કચ્છ
-
સૌથી પ્રાચીન મંદિર ક્યું છે?ગોરજ
-
ઓઈલ રિફાઈનરી મથક તરીકે પ્રખ્યાત સ્થળ કોયલી ક્યા જિલ્લામાં આવેલું છે?વડોદરા
-
નારદ – બ્રહ્માની મૂર્તિવાળું કામરેજ ક્યા જિલ્લામાં છે ?સુરત
-
જિલ્લો અને વડુ મથકની જોડકચ્છ - ભૂજ, પંચમહાલ - ગોધરા, સાબરકાંઠા- હિંમતનગર
-
ઉપરકોટ કિલ્લો ક્યા આવેલો છે ?જૂનાગઢ
-
રાણી રૂડાબાઈએ બંધાવેલ બેનમૂન વાવ અડાલજનો જિલ્લો ક્યો છે ?ગાંધીનગર
-
પીલાજીરાવ ગાયકવાડ નિર્મિત કિલ્લો સોનગઢ ક્યા જિલ્લામાં કે આવેલો છે ?તાપી




















































