Saturday, 27 July, 2024

નવરાત્રી વર્ષ માં કેટલી વાર ઉજવાય છે?

293 Views
Share :
navratri 2023

નવરાત્રી વર્ષ માં કેટલી વાર ઉજવાય છે?

293 Views

વર્ષ દરમિયાન ચાર નવરાત્રીની ઉજવણી થાય છે. જેના નામ અનુક્રમે વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી એવા છે. 

૧. વસંત નવરાત્રી : 

આ તહેવાર વસંત ઋતુમાં ઉજવાય છે. અંદાજે માર્ચ-એપ્રિલ માસ વખતે ઉજવાતો આ તહેવારને લોકો ચૈત્ર નવરાત્રી તરીકે પણ ઓળખાય છે. આ નવદિવસોના ઉત્સવને રામનવરાત્રી એવા નામે પણ ઓળખવામાં આવે છે.

૨. ગુપ્ત નવરાત્રી : 

આ તહેવાર અષાઢ સુદ અજવાળિયા દરમિયાન અંદાજે જૂન-જૂલાઈ માસમાં ઉજવાય છે. આ તહેવારને અષાઢ નવરાત્રી, ગાયત્રી નવરાત્રી કે શાકંભરી નવરાત્રી તરીકે પણ ઓળખે છે. 

૩. શરદ નવરાત્રી : 

આ તહેવાર આસો સુદ અજવાળિયા દરમિયાન ઉજવાય છે. તે બીજા નામે એટલે કે મહાનવરાત્રી તરીકે પણ ઓળખાય છે. આ ખૂબ જ મહત્વની નવરાત્રી છે.

૪. પુષ્ય નવરાત્રી : 

આ તહેવાર પોષ સુદ અજવાળિયા દરમિયાન અંદાજે ડીસેમ્બર-જાન્યુઆરી માસમાં ઉજવાય છે. જે આ તહેવાર બીજા નામ પોષ નવરાત્રી તરીકે ઓળખાય છે.

૫. માધ નવરાત્રી (વૈકલ્પિક) : 

આ તહેવાર મહા સુદ અજવાળિયા દરમિયાન અંદાજે જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં ઉજવાય છે. આ નવરાત્રી ગુપ્ત નવરાત્રી તરીકે પણ ઓળખાય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *