Saturday, 27 July, 2024

રામકૃષ્ણ પરમહંસ(ગુરુ ની યાદ)

158 Views
Share :
રામકૃષ્ણ પરમહંસ(ગુરુ ની યાદ)

રામકૃષ્ણ પરમહંસ(ગુરુ ની યાદ)

158 Views

સ્વામી વિવેકાનંદ તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામનારા નરેન્દ્રનાં ગુરુ સ્વામી
શ્રી રામકૃષ્ણ પરમહંસ ભારત દેશના મહાન સંત અને વિચારક હતાએમણે બધા ધર્મોની એકતા પર વિશેષ જોર આપ્યું હતું. એમને બાળપણથી જ વિશ્વાસ હતો કે ઇશ્વરનો સાક્ષાત્કાર થઇ શકે છે. આમ, ઇશ્વરની પ્રાપ્તિ માટે એમણે કઠોર સાધના અને ભક્તિમાં જીવન વિતાવ્યું. રામકૃષ્ણ પરમહંસ માનવતાના પુજારી હતા.તેઓ
ખત્રિ પૂર્વક કહેતા હતા કે ધર્મ એ ઇશ્વર સુધી પહોંચવાના અલગ અલગ રસ્તાઓ છે.
રામકૃષ્ણ પરમહંસનો જન્મ ફેબ્રુઆરી ૧૮, ૧૮૩૬ના દિને બંગાળ પ્રાંત સ્થિત
કામારપુકુર ગામમાં થયો હતો. એમનું બાળપણનું નામ ગદાધર હતું. એમની બાળસહજ સરળતા અને તેમની મંત્રમુગ્ધ કરી દેતા સ્મિત જોઇ કોઇપણ વ્યક્તિ સંમોહિત થઇ જતી હતી.આમ આવા તેજસ્વી મહા પુરુષ શ્રી રામકૃષ્ણ પરમહંસજી ૫૦ વર્ષનું આયુષ્ય ભોગવી પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા.
તેઓ કહેતા: -કોણ કોનો ગુરુ? ભગવાન જ સમસ્ત બ્રહ્માંડનાં માર્ગદર્શક અને ગુરુ છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *