Sunday, 29 March, 2026
  • પાવરી અને તાડ્યું અથવા ડોબરું એ ક્યા પ્રકારના વાદ્યો છે ?
    સુષિર વાદ્યો
  • વરલી ચિત્રકળા ક્યા રાજ્ય સાથે સંકળાયેલ છે ?
    મહારાષ્ટ્ર (ગુજરાતના ડાંગ જિલ્લા સાથે પણ)
  • આદિવાસી પ્રજા તથા દિગમ્બર જૈન સમાજની સંસ્કૃતિના સમન્વય રૂપ રેવડીનો મેળો ક્યા યોજાય છે ?
    સંતરામપુર
  • પ્રખ્યાત ગુજરાતી નાટક સંતુ રંગીલી અંગ્રેજી નાટક…..થી પ્રેરિત છે.
    પિગ્મેલિઅન
  • ગુજરાતમાં ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઉત્સવ તાનારીરી ક્યા સ્થળે ઉજવવામાં આવે છે?
    વડનગર
  • ક્યું શહેર પ્રાચીન સમયમાં ‘બારીગાઝા’ તરીકે ઓળખાતું હતું?
    ભરૂચ
  • વીર સાવરકરની સ્મૃતિમાં દર વર્ષે કયા સ્થળે અખિલ હિન્દ દરિયાઈ તરણ સ્પર્ધા યોજાય છે ?
    ચોરવાડ
  • ભવાઈનો આરંભ કયા વિશિષ્ટ લોકવાદ્યથી કરવામાં આવે છે ?
    ભૂંગળ
  • ચોરવાડ પંથકની કોળણ બહેનો નૃત્યકારોનું નૃત્ય જણાવો.
    ટિપ્પણી નૃત્ય
  • દેશી નાટક સમાજ સંસ્થા ક્યા આવેલ છે ?
    અમદાવાદ
  • બાબા રામદેવપીરનું પવિત્ર સ્થાનક રણુજા ક્યા જિલ્લામાં આવેલ છે ?
    રાજકોટ
  • ક્યા મંદિરને 6 (છ) માળવાળું શિખર છે ?
    દ્વારકાધીશનું મંદિર
  • ગુજરાતના પ્રવાસન સાથે ક્યો આદિવાસી ઉત્સવ સંકળાયેલો છે?
    ડાંગ ઉત્સવ
  • અનસુયાબેન સારાભાઈનું કયા ક્ષેત્રમાં વિશેષ પ્રદાન રહ્યું છે ?
    શ્રમ અને સંગઠન
  • ગોઠિયા ગીતો ક્યા વિસ્તાર સાથે જોડાયેલા છે ?
    ખેડબ્રહ્મા
  • ‘હુડીલા’ શૌર્યગાન ક્યા વિસ્તારનું છે ?
    બનાસકાંઠા
  • તેલિયા તળાવ અને દૂધિયા તળાવ ક્યા આવેલા છે ?
    પાવાગઢ
  • ગુજરાતી રંગભૂમિનું ગીત ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જીવી જાણે છે’ના ગીતકાર
    પ્રભુલાલ દ્વિવેદી
  • એવર લાસ્ટીંગ ફ્લેમ ક્યા લોકોની સંસ્કૃતિના જતન માટેનો પ્રોજેક્ટ છે ?
    પારસી
  • મુસ્લિમ બિરાદરો દ્વારા દરરોજ પઢવામાં આવતી પાંચ નમાજ પૈકી ઈશાની નમાજ એટલે ?
    રાત્રીની નમાજ
  • ત્રિભવનદાસ ગજ્જરની સાચી ઓળખ કઈ છે ?
    વૈજ્ઞાનિક
  • ગુજરાતની ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ છે?
    મોતીભાઈ અમીન
  • શબર કન્યા પાર્વતી સ્થાપત્ય ક્યા જોવા મળે ?
    શામળાજી
  • કલકી સ્થાપત્ય ક્યા આવેલું છે ?
    પાટણની રાણીની વાવ
  • બ્રહ્મા – નારદનું વિરલ મૂર્તિસ્થળ કામરેજ ક્યા જિલ્લામાં આવેલું છે ?
    સુરત
  • ગુજરાતના ત્રણ શક્તિપીઠો બહુચરાજી, આરાસુરી અંબાજી અને પાવાગઢના મહાકાળીનું સ્તુતિગાન કોણે કર્યું છે ?
    વલ્લભ મેવાડા
  • ‘પીથોરા’ શું છે ?
    આદિવાસી ચિત્રકળા
  • ધમાલ નૃત્ય કોની ખાસિયત છે ?
    સીદી
  • ગુજરાતના સામયિક ક્ષેત્રે પ્રથમ સચિત્ર માસિક ‘વીસમી સદી’ કોણે શરૂ કર્યું હતું ?
    હાજી મહમ્મદ અલારખિયાએ
  • ગુજરાતમાં મેઘરાજાની છડીનો ઉત્સવ મેળો ક્યા થાય છે ?
    ભરૂચ
  • હનુમાનની માતા અંજનીના નામ ઉપરથી પડેલું અંજનકુંડ કે જ્યાં હનુમાનનો જન્મ થયો હોવાનું મનાય છે તે ક્યા સ્થળે આવેલું છે ?
    ડાંગ
  • …….કપિલા, સરસ્વતી અને હિરણ નદીના સંગમ ઉપર આવેલું છે.
    ભાલકા
  • ગધેડાની લે-વેચનો પ્રસિદ્ધ મેળો ગુજરાતના ક્યા ભરાય છે ?
    વૌઠા
  • ‘ખભાથી પગ સુધીનો આભો’ આ પહેરવેશ ગુજરાતની કઈ લોકજાતીની મહિલાઓનો પહેરવેશ છે ?
    કચ્છમાં વસતી જતાણીઓ
  • પ્રભુલાલ દ્વિવેદીનું અર્પણ ક્યા કલાક્ષેત્રે છે ?
    રંગભૂમિ
  • ‘બુધિયો દરવાજો’ ગુજરાતના ક્યા સ્થાપત્યનો એક ભાગ છે ?
    ચાંપાનેરનો કોટ
  • ભૂંગળ વાઘ સાથે ભજવાતું સંગીતપ્રધાન નાટકને શું કહેવાય ?
    ભવાઈ
  • ગુજરાતની કઈ કળા વિશ્વની અદશ્ય વિરાસતોની યાદીમાં સામેલ છે ?
    સંખેડા લાખ વર્ક
  • ભારતભરમાં મશહૂર એવું તામ્રપત્રો અને સિક્કાઓનું સંગ્રહાલય વલભીપુર ક્યા જિલ્લામાં આવેલું છે ?
    ભાવનગર
  • 12મી ફેબ્રુઆરી 1977માં ગુજરાતી સાહિત્ય અકાદમી બ્રિટનના મહામંત્રી તરીકે કોણ રહ્યા ?
    વિપુલ કલ્યાણી
  • પારસીઓનું તીર્થસ્થળ ક્યું છે ?
    ઉદવાડા
  • એન્ડ્રુઝ લાઈબ્રેરી ક્યા આવેલી છે ?
    સુરત
  • ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે ?
    પંડિત ઓમકારનાથ
  • ભવાઈ મંડળીના મોવડીને………… નામે ઓળખવામાં આવે છે.
    નાયક
  • મહા વદ ચોથના દિવસે ક્યા સ્થળે ગાંધીજીનું અસ્થિ વિસર્જન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેથી દર વર્ષે આ દિવસે અહીં આદિવાસીઓનો મોટો મેળો ભરાય છે ?
    ક્વાંટ
  • દુબળા લોકો ઢીંગલા બનાવી પોતાનો.. … તહેવાર ઉજવે છે.
    દિવાસો
  • ખંભાલીડા-ઢાંકની ગુફાઓ ક્યા આવેલી છે ?
    રાજકોટ
  • ગુજરાત સરકાર દ્વારા ‘તાનારીરી’ સંગીત મહોત્સવનું આયોજન ક્યારે કરવામાં આવે છે ?
    શિયાળામાં
  • ક્યું કચ્છમાં બ્લોક પ્રિન્ટનું કેન્દ્ર ગણાય છે ?
    અજરખપુર
  • ક્યું સ્થાપત્ય ‘અમદવાદના રત્ન’ તરીકે પ્રખ્યાત છે ?
    રાણી સિપ્રીની મસ્જિદ
  • ખૂંપાવાળી પાઘડી ક્યા વિસ્તારમાં જોવા મળે છે ?
    બરડા
  • ભમ્મરિયો કૂવાની રચના ક્યા થયેલી છે ?
    મહેમદાવાદ
  • ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યો ?
    1951
  • દર અઢાર વર્ષે ભાદરવા મહિનામાં કુંભમેળો ક્યા ભરાય છે ?
    ભાડભૂત (ભરૂચ)
  • ડાંગની કથન ગાન શૈલીનું આગવું અંગ કોને કહેવામાં આવે છે?
    થાળીકથા
  • વિખ્યાત ગઝલોના સર્જક શ્યામ સાધુનું પૂરું નામ જણાવો.
    શામળદાસ મૂળદાસ સોલંકી
  • ભીલ ગીતો ક્યા વિસ્તારમાં ગવાય છે ?
    પંચમહાલ
  • ‘પોમલા’ આદિજાતિ ક્યા પ્રદેશમાંથી આવીને ગુજરાતમાં વસેલી છે ?
    મધ્ય પ્રદેશ
  • રંગઅવધૂત મહારાજનું તીર્થસ્થાન ક્યા આવેલું છે ?
    નારેશ્વર
  • ગુજરાતનું ચાંપાનેર ક્યા મહાન સંગીતકારના નામ સાથે જોડાયેલું છે ?
    બૈજુ બાવરા
  • કચ્છનું ભદ્રેશ્વર ક્યા ધર્મનું તીર્થધામ છે ?
    જૈન
  • ‘ઊર્મિ નવરચના’ શું છે?
    સામયિક
  • ‘ઠાકર્યાચાળો’ શેનો પ્રકાર છે ?
    ડાંગી નૃત્ય
  • કચ્છ – સૌરાષ્ટ્રમાં પકવ્યા વગરની માટીના રમકડાંને શું કહેવામાં આવે છે ?
    ઘંટીઘોડા
  • અમદાવાદમાં દર વર્ષે શિયાળામાં યોજાતો સપ્તક મહોત્સવ કઈ બાબત સાથે સંબંધિત છે ?
    શાસ્ત્રીય સંગીત
  • હોમાઈ વ્યારાવાળાને પ્રથમ શું બનવાનું બહેમાન મળેલું છે ?
    મહિલા છબીકલા
  • પાટણમાં રાણકીવાવ કોણે બંધાવી હતી ?
    ભીમદેવની રાણી ઉદયમતીએ
  • ભક્તિ કરતા કરતા ભજન રચનાર ધના ભગતનું વતન જણાવો.
    ધોળા જંક્શન
  • હંસા મહેતા ગ્રંથાલય ક્યા આવેલું છે ?
    વડોદરા
  • છેલિયા ગીતો ક્યા વિસ્તાર સાથે સંબંધિત છે ?
    રાજપીપળા
  • અમદાવાદ ખાતે સરખેજનો રોજો મુસ્લિમો માટેના ક્યા સંતની દરગાહ છે ?
    શેખ અહમદ ખટુગંજ બક્ષ
  • મહારાષ્ટ્રમાંથી આવીને કઈ આદિજાતિ ગુજરાતમાં વસવાટ કરે છે ?
    ઘોડીયા
  • અડાલજની વાવ કઈ સ્થાપત્ય શૈલીમાં બંધાયેલી છે ?
    હિન્દુ ઈસ્લામિક
  • મહાદેવભાઈ અને નારાયણભાઈ દેસાઈ એમ પિતા પુત્રની જોડીને ક્યો પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે ?
    દિલ્હી (રાષ્ટ્રીય)
  • ખીરસરા પેલેસ ક્યા આવેલો છે ?
    રાજકોટ
  • ગુજરાતમાં આયુર્વેદનો પ્રચાર કોણે કર્યો ?
    ઝંડુ ભટજી
  • ક્યા સમુદાયમાં લગ્ન પ્રસંગે કેટલાક પંથકમાં ‘ગોદડીનો ઝઘડો’ કરવામાં આવે છે ?
    દેવીપૂજક
  • ‘લોકસાહિત્ય વિદ્યાલય’ ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
    જામનગર
  • મધુસૂદન ઢાંકી એટલે ?
    સ્થાપત્ય
  • આંટિયાળી પાઘડી ક્યા પહેરવામાં આવે છે ?
    ઓખા પ્રદેશ
  • સ્થાપત્ય કલાનો મુલ્યવાન વારસો ધરાવતી દાદા હિરની વાવ ક્યા આવેલી છે?
    અમદાવાદ
  • ઉત્તરાર્ધ મહોત્સવ ક્યા ઉજવાય છે ?
    મોઢેરા
  • ઉપનિષદોના તત્ત્વજ્ઞાનને માનનારને શું કહેવાય ?
    વેદાંતી
  • અમદાવાદમાં ‘દર્પણ’ એકેડમીની સ્થાપના કોણે કરી ?
    મૃણાલિની સારાભાઈ
  • મહાગુર્જરા શેની શૈલી છે ?
    મંદિર સ્થાપત્ય
  • ‘ગામિત’ આદિજાતિ ક્યા રાજ્યમાંથી આવીને ગુજરાતમાં વસેલી છે ?
    સિંધ પ્રદેશ
  • ઇઠિસિંહ જૈન દેરાસર…… તીર્થંકરને સમર્પિત છે.
    ધર્મનાથ
  • પ્રસિદ્ધ ફિલ્મ સંગીતકાર જયકિશનનો જન્મ ગુજરાતના ….માં થયો હતો.
    વાંસદા
  • કચ્છના માંડવી ખાતે ક્યો પેલેસ આવેલો છે ?
    વિજય વિલાસ પેલેસ
  • ગામચોરે કાંસાની થાળી વગાડીને લોકોને ભેગા કરનારને શું કહે છે?
    ચૂંદડિયા બ્રાહ્મણ
  • ગુજરાતની લોકસંસ્કૃતિમાં…..……ને દરિયાઈ દેવી વહાણવટી દેવી તરીકે માનવામાં આવે છે.
    શિકોતરી માતા
  • સમગ્ર ભારતમાં લોકકલા દર્શાવતું સૌપ્રથમ મ્યુઝિયમ ક્યું હતું ?
    શ્રેયસનું લોકકલા મ્યુઝિયમ
  • ‘અબજોના બંધન’ના રચયિતા કોણ છે ?
    નૃસિંહ વિભાકર
  • લક્ષ્મી વિજય નાટક મંડળી ક્યા આવેલી છે ?
    સુરત
  • કઈ જયંતી દલાલ લિખિત જાણીતી ગુજરાતી ટૂંકી વાર્તા છે ?
    અડખે પડખે
  • ઘેરીયા ગીતો ક્યા વિસ્તારમાં ગવાય છે ?
    સુરત (દુબળા)
  • અમદાવાદની સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના સ્થાપક કોણ હતા ?
    બાલકૃષ્ણ દોશી
  • ગુજરાતના આદિવાસીઓ પૈકી દુબળાઓનું ક્યું નૃત્ય જાણીતું છે?
    હાલી નૃત્ય
  • રાજસ્થાનમાંથી આવીને કઈ આદિજાતિ ગુજરાતમાં વસેલી છે ?
    ભરવાડ
  • નવરાત્રિ અને લગ્ન પ્રસંગોમાં ગુજરાતમાં ગવાતો અને પ્રચલિત સનેડાનું ઉદ્ભવ સ્થાન… છે.
    પાટણ