-
‘સોરઠનો શણગાર’ લેખમાળાના સર્જક કોણ ?ભાણાભાઈ ગીડા
-
કવિ ઈન્દુલાલ ગાંધીનું જન્મસ્થળ જણાવો.મોરબી
-
કવિ બોટાદકરનો પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ જણાવો.નિર્ઝરિણી
-
સાહિત્યકાર જયંત કોઠારીની પ્રસિદ્ધ કૃતિ જણાવો.ઉપક્રમ
-
રેતીની રોટલી ક્યા લેખકે આપેલી કૃતિ છે ?જ્યોતિન્દ્ર દવે
-
ક્યા લેખકે વિશ્વશાંતિ, ગંગોત્રી પ્રાચીના વગેરે કાવ્ય સંગ્રહો રચેલ છે ?ઉમાશંકર જોશી
-
‘તોખાર’ કોના દ્વારા લખાયેલી છે ?સિતાંશુ યશશ્ચંદ્ર
-
‘ગ્રામલક્ષ્મી’ કૃતિ કોના દ્વારા લખાયેલી છે ?રમણલાલ દેસાઈ
-
સાહિત્યકાર ડૉ.હરિવલ્લભ ભાયાણીનું જન્મસ્થળ જણાવો.મહુવા
-
સ્વામિનારાયણ સંપ્રદાયની ‘શિક્ષાપત્રી’માં પ્રયોજાયેલા છંદનું નામ જણાવો.અનુષ્ટુપ
-
ગુજરાતીમાં આધુનિકતાના પુરસ્કર્તા તરીકે કોને ઓળખવામાં આવે છે ?સુરેશ જોશી
-
છગનભાઈ, ચકુ, ઈન્દિરા, ચંપક વગેરે પાત્રો કઈ કૃતિમાં આવે છે?વૃક્ષ
-
ગુજરાતી સાહિત્યમાં ગદ્યનો સ્વામી (પિતા) તરીકે કોને ઓળખવામાં આવે છે ?નર્મદ
-
‘ હું તો પૂછું’ કાવ્યના કવિ કોણ છે?સુંદરમ
-
હિમાલય એટલે અવધૂતની પથારી અને મુમુક્ષુઓનું પિયર કોણે કહ્યું છે ?- કાકા કાલેલકર
-
માણસાઈના દીવાના ચરિત્રનાયક કોણ છે?- રવિશંકર મહારાજ
-
ચંદ્રકાન્ત શેઠે ‘તપસ્વી સારસ્વત’ તરીકે કોને ઓળખાવ્યા છે ?કે.કા. શાસ્ત્રી
-
હાસ્યકાર નટવરલાલ બુચની પ્રસિદ્ધ હાસ્ય રચના જણાવો.હળવાં ફૂલ
-
બ્રિટિશ રાજ સામે સામૂદાયિક જાગૃતિ વધારવા માટેનું ‘દાંડીયો’નું પ્રકાશન ….. દ્વારા થયું હતું.કવિ નર્મદ
-
દર્શકનું પૂરું નામ જણાવો.મનુભાઈ રાજારામ પંચોળી
-
વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો.આગંતુક
-
નવલકથાકાર ડૉ.હસુ યાજ્ઞિકનું જન્મ સ્થળ જણાવો.રાજકોટ
-
સાહિત્યકાર ડૉ.હરિવલ્લભ ભાયાણીનું જન્મ સ્થળ જણાવો.મહુવા
-
રતિલાલ બોરિસાગરની કૃતિનું નામ જણાવો.સંભવામિ યુગે
-
નવલકથાકાર દિલીપ રાણપુરાની પ્રસિદ્ધ રચના જણાવો.મીરાંની રહી મહેક
-
‘102 નોટ આઉટ’ નામનું નાટક કોણે રચેલું છે ?સૌમ્ય જોષી
-
જુની ગુજરાતી ફિલ્મ ‘ભવની ભવાઈ’ની પટકથા લેખન કરનાર ગુજરાતી સાહિત્ય સર્જક કોણ છે ?ધીરુબહેન પટેલ
-
‘કિન્નરી’ કૃતિના સર્જક કોણ છે ?નિરંજન ભગત
-
રામનારાયણ વી. પાઠકનું ઉપનામ શું છે ?દ્વિરેફ
-
‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા’ આ રચનાના કવિનું નામ જણાવો.હરીન્દ્ર દવે
-
વૃક્ષ શ્રી લાભશંકર ઠાકર રચિત સાહિત્યનો કયો પ્રકાર છે ?એકાંકી
-
‘માણભટ્ટ’ તરીકે ખ્યાતિ મેળવનાર કવિ કોણ છે ?પ્રેમાનંદ
-
‘શેષ’ ઉપનામ ધરાવતા કવિ ક્યા ?રા.વિ.પાઠક
-
જોડ સખી નહીં જડે રે લોલ- બોટાદકર જનનીની
-
મહાજાતિ ગુજરાતી પુસ્તકના લેખક કોણ છે ?ચંદ્રકાન્ત બક્ષી
-
ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ કોણે આપ્યું હતું ?ગાંધીજી
-
બરકતઅલી ગુલામઅલી વિરાણીનું તખલ્લુસ (ઉપનામ) જણાવો.બેફામ
-
પુરંદર પરાજયનો સાહિત્ય પ્રકાર જણાવો.નાટક
-
ઝવેરચંદ મેઘાણી નામ ક્યા ક્ષેત્રે આગળ છે ?લોકસાહિત્યના સંશોધક
-
કવિ મુકેશ જોશીનું જન્મસ્થળ જણાવો.વડાલી
-
‘રાવણનું મિથ્યાભિમાન’ કથાકાવ્યના રચયિતા કોણ છે ?ગિરધર
-
કવિવર ઉમાશંકર જોષીનું પૂરું નામ જણાવો.ઉમાશંકર જેઠાલાલ જોષી
-
ગુજરાતીમાં ખંડકાવ્યનો પ્રકાર ક્યા સાહિત્યકાર દ્વારા રચાયો ?કાંત
-
‘મરી જવાની મજા’, ‘અકસ્માત’ જેવી કૃતિઓ કોણે આપી છે?લાભશંકર ઠાકર
-
‘કોઈપણ એક ફૂલનું નામ બોલો તો’ જાણીતું નાટકના લેખક કોણ છે ?મધુરાય
-
જેના પરથી ગુજરાતી ફિલ્મ રેવા બની તે કઈ નવલકથા છે ?તત્ત્વમસિ
-
ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો ?નરસિંહ મહેતા
-
‘માનવીની ભવાઈ’ નવલકથાના લેખક કોણ છે ?પન્નાલાલ પટેલ
-
‘ઈર્શાદ’ ઉપનામથી જાણીતા કવિનું નામ આપો.ચિનુ મોદી
-
ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ ?મારી હકીકત
-
‘હજારો વર્ષની જૂની અમારી વેદના’ આ કાવ્યપંક્તિ ક્યા કવિની રચના છે ?ઝવેરચંદ મેઘાણી
-
‘મૂછાળીમાં કોનું તખલ્લુસ છે?ગીજુભાઈ બધેકા
-
કાવ્યમંગલા, વસુધા, યાત્રા વગેરે કોના કાવ્યસંગ્રહો છે ?- સુંદરમ્
-
મણિશંકર રત્નજી ભટ્ટનું તખલ્લુસ ક્યું છે?કાન્ત
-
‘ગુજરાતના ગાલિબ’ તરીકે ક્યા ગઝલકારની ઓળખ છે ?મરીઝ
-
‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’ના લેખક કોણ છે ?હિમાંશી શેલત
-
દરિયાલાલ કોની રચના છે ?ગુણવંતરાય આચાર્ય
-
સ્વૈરવિહારી કોનું ઉપનામ છે ?રામનારાયણ વિશ્વનાથ પાઠક
-
સાહિત્યકાર મુકેશ જોશીનું પ્રસિદ્ધ નાટક જણાવો.આંતરયાત્રા
-
‘ખીજડયે ટેકરે’ નવલિકાના લેખકનું નામ જણાવો.ચુનીલાલ મડિયા
-
સાહિત્યકાર નિરંજન ભગતે નગરજીવનની પશ્ચાદભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને કઈ ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરી છે ?પ્રવાલદ્વિપ
-
‘ગુજરાત મોરી મોરી રે’ કાવ્યના કવિ કોણ ?ઉમાશંકર જોશી
-
ગુજરાતી સાહિત્યની વિશિષ્ટ કૃતિ ભરતેશ્વર બાહુબલિની રચના કોણે કરી હતી ?શાલિભદ્ર
-
‘અકૂપાર’ નાટકના રચયિતા કોણ છે ?ધ્રુવ ભટ્ટ
-
‘પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા ઓળખે છે’ જાણીતી પંક્તિ કોની છે ?શૂન્ય પાલનપુરી
-
ભગવતીકુમાર શર્માનો જન્મ ક્યા પરિવારમાં થયો હતો ?રાજકોટના વૈષ્ણવ પરિવારમાં
-
કાફીઓના રચિયતા તરીકે કોણ ખ્યાતનામ છે ?ધીરો
-
‘મુખડાની માયા લાગી રે’ પદ કોનું છે ?મીરાં
-
મદનમોહના આ મધ્યકાલીન કૃતિ કયા સ્વરૂપની છે ?પદ્યવાર્તા
-
પ્રખ્યાત નવલકથા સરસ્વતીચંદ્ર કુલ કેટલા ભાગમાં લખાઈ છે?ચાર
-
‘માનવીની ભવાઈ’ ના લેખક કોણ છે?પન્નાલાલ પટેલ
-
મમતા મળી ગઈ મોંઘેરી ગુજરાતના સર્જક કોણ છે?- ઉમાશંકર જોશી
-
ઠોઠ નિશાળીયો ક્યા સાહિત્યકારનું ઉપનામ છે ?બકુલ ત્રિપાઠી
-
કવિ પ્રિયકાન્ત મણિયાર ક્યા વ્યવસાય સાથે જોડાયેલા હતા ?ચૂડી બનાવવાના
-
સંતો ! અમે વહેવારિયા રચના જણાવો.નરસિંહ મહેતા
-
‘નવા વર્ષના સંકલ્પો’ કૃતિના સર્જક જણાવો.બકુલ ત્રિપાઠી
-
આગંતુક ક્યા વ્યક્તિ દ્વારા રચિત છે ?ધીરુબહેન પટેલ
-
‘સાપના ભારા’ એકાંકી સંગ્રહના સર્જક કોણ ?ઉમાશંકર જોશી
-
સોનેટ કાવ્ય પ્રકારમાં કેટલી પંક્તિઓ હોય છે ?ચૌદ
-
ડૉ.એલ.પી.તેસ્ટિોરીએ મારવાડી અને ગુજરાતીનો સંબંધ વ્યક્ત કરતી મધ્યકાલીન ભાષા ભૂમિકાને શું નામ આપ્યું હતું ?જૂની પશ્ચિમી રાજસ્થાની
-
ગુજરાતી કવિ અને હાસ્યકાર નટવરલાલ બુચનું જન્મ સ્થળ જણાવો.ગોંડલ
-
ગુજરાતમાં વૈષ્ણવ ભક્તિ આંદોલનનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?નરસિંહ મહેતા
-
‘સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે’ પંક્તિ ક્યા કવિની છે?કલાપી
-
ગુજરાતી સાહિત્યના યુગ વિભાજનની દૃષ્ટિએ શાલિભદ્રસૂરિ કઈ સદીના સર્જક છે ?11મી સદીથી 13મી સદી
-
વિરાટ કોનું તખલ્લુસ છે ?ઝવેરચંદ મેઘાણી
-
‘જનની’ કાવ્યના કવિનું નામ જણાવો.બોટાદકર
-
‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ એમ કોણે કહ્યું છે ?કવિ ખબરદાર
-
મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો આ પંક્તિ કયા કવિની છે ?નરસિંહરાવ દિવેટીયા
-
કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું છે ?ઘનશ્યામ
-
ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ?કાળ ચક્ર
-
ક્યા લેખકનું તખલ્લુસ દ્વિરેફ છે ?- રામનારાયણ પાઠક
-
મનોજ ખંડેરિયાનું પ્રદાન શેમાં છે?ગઝલ
-
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ જણાવો.ધંધુકા
-
‘કન્યા વિદાય’ના લેખક કોણ છે ?અનિલ જોષી
-
અમરતકાકી કઈ કૃતિનું પાત્ર છે ?લોહીની સગાઈ
-
નાયક વિનાની નવલકથા કોને કહેવાય છે ?સોરઠ તારા વહેતા પાણી
-
‘છપ્પા’ સાથે ક્યા કવિનું નામ જોડાયેલું છે ?અખો
-
‘શામળશાનો વિવાહ’ કૃતિના કવિ કોણ ?નરસિંહ મહેતા
-
‘ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન’ના લેખક કોણ છે ?પ્રબોધ પંડિત
-
સાહિત્યકાર ચુનિલાલ મડિયાની રચનાનું નામ જણાવો.વેળા વેળાની છાંયડી




















































