Friday, 17 April, 2026
  • ‘સોરઠનો શણગાર’ લેખમાળાના સર્જક કોણ ?
    ભાણાભાઈ ગીડા
  • કવિ ઈન્દુલાલ ગાંધીનું જન્મસ્થળ જણાવો.
    મોરબી
  • કવિ બોટાદકરનો પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ જણાવો.
    નિર્ઝરિણી
  • સાહિત્યકાર જયંત કોઠારીની પ્રસિદ્ધ કૃતિ જણાવો.
    ઉપક્રમ
  • રેતીની રોટલી ક્યા લેખકે આપેલી કૃતિ છે ?
    જ્યોતિન્દ્ર દવે
  • ક્યા લેખકે વિશ્વશાંતિ, ગંગોત્રી પ્રાચીના વગેરે કાવ્ય સંગ્રહો રચેલ છે ?
    ઉમાશંકર જોશી
  • ‘તોખાર’ કોના દ્વારા લખાયેલી છે ?
    સિતાંશુ યશશ્ચંદ્ર
  • ‘ગ્રામલક્ષ્મી’ કૃતિ કોના દ્વારા લખાયેલી છે ?
    રમણલાલ દેસાઈ
  • સાહિત્યકાર ડૉ.હરિવલ્લભ ભાયાણીનું જન્મસ્થળ જણાવો.
    મહુવા
  • સ્વામિનારાયણ સંપ્રદાયની ‘શિક્ષાપત્રી’માં પ્રયોજાયેલા છંદનું નામ જણાવો.
    અનુષ્ટુપ
  • ગુજરાતીમાં આધુનિકતાના પુરસ્કર્તા તરીકે કોને ઓળખવામાં આવે છે ?
    સુરેશ જોશી
  • છગનભાઈ, ચકુ, ઈન્દિરા, ચંપક વગેરે પાત્રો કઈ કૃતિમાં આવે છે?
    વૃક્ષ
  • ગુજરાતી સાહિત્યમાં ગદ્યનો સ્વામી (પિતા) તરીકે કોને ઓળખવામાં આવે છે ?
    નર્મદ
  • ‘ હું તો પૂછું’ કાવ્યના કવિ કોણ છે?
    સુંદરમ
  • હિમાલય એટલે અવધૂતની પથારી અને મુમુક્ષુઓનું પિયર કોણે કહ્યું છે ?
    - કાકા કાલેલકર
  • માણસાઈના દીવાના ચરિત્રનાયક કોણ છે?
    - રવિશંકર મહારાજ
  • ચંદ્રકાન્ત શેઠે ‘તપસ્વી સારસ્વત’ તરીકે કોને ઓળખાવ્યા છે ?
    કે.કા. શાસ્ત્રી
  • હાસ્યકાર નટવરલાલ બુચની પ્રસિદ્ધ હાસ્ય રચના જણાવો.
    હળવાં ફૂલ
  • બ્રિટિશ રાજ સામે સામૂદાયિક જાગૃતિ વધારવા માટેનું ‘દાંડીયો’નું પ્રકાશન ….. દ્વારા થયું હતું.
    કવિ નર્મદ
  • દર્શકનું પૂરું નામ જણાવો.
    મનુભાઈ રાજારામ પંચોળી
  • વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો.
    આગંતુક
  • નવલકથાકાર ડૉ.હસુ યાજ્ઞિકનું જન્મ સ્થળ જણાવો.
    રાજકોટ
  • સાહિત્યકાર ડૉ.હરિવલ્લભ ભાયાણીનું જન્મ સ્થળ જણાવો.
    મહુવા
  • રતિલાલ બોરિસાગરની કૃતિનું નામ જણાવો.
    સંભવામિ યુગે
  • નવલકથાકાર દિલીપ રાણપુરાની પ્રસિદ્ધ રચના જણાવો.
    મીરાંની રહી મહેક
  • ‘102 નોટ આઉટ’ નામનું નાટક કોણે રચેલું છે ?
    સૌમ્ય જોષી
  • જુની ગુજરાતી ફિલ્મ ‘ભવની ભવાઈ’ની પટકથા લેખન કરનાર ગુજરાતી સાહિત્ય સર્જક કોણ છે ?
    ધીરુબહેન પટેલ
  • ‘કિન્નરી’ કૃતિના સર્જક કોણ છે ?
    નિરંજન ભગત
  • રામનારાયણ વી. પાઠકનું ઉપનામ શું છે ?
    દ્વિરેફ
  • ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા’ આ રચનાના કવિનું નામ જણાવો.
    હરીન્દ્ર દવે
  • વૃક્ષ શ્રી લાભશંકર ઠાકર રચિત સાહિત્યનો કયો પ્રકાર છે ?
    એકાંકી
  • ‘માણભટ્ટ’ તરીકે ખ્યાતિ મેળવનાર કવિ કોણ છે ?
    પ્રેમાનંદ
  • ‘શેષ’ ઉપનામ ધરાવતા કવિ ક્યા ?
    રા.વિ.પાઠક
  • જોડ સખી નહીં જડે રે લોલ
    - બોટાદકર જનનીની
  • મહાજાતિ ગુજરાતી પુસ્તકના લેખક કોણ છે ?
    ચંદ્રકાન્ત બક્ષી
  • ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ કોણે આપ્યું હતું ?
    ગાંધીજી
  • બરકતઅલી ગુલામઅલી વિરાણીનું તખલ્લુસ (ઉપનામ) જણાવો.
    બેફામ
  • પુરંદર પરાજયનો સાહિત્ય પ્રકાર જણાવો.
    નાટક
  • ઝવેરચંદ મેઘાણી નામ ક્યા ક્ષેત્રે આગળ છે ?
    લોકસાહિત્યના સંશોધક
  • કવિ મુકેશ જોશીનું જન્મસ્થળ જણાવો.
    વડાલી
  • ‘રાવણનું મિથ્યાભિમાન’ કથાકાવ્યના રચયિતા કોણ છે ?
    ગિરધર
  • કવિવર ઉમાશંકર જોષીનું પૂરું નામ જણાવો.
    ઉમાશંકર જેઠાલાલ જોષી
  • ગુજરાતીમાં ખંડકાવ્યનો પ્રકાર ક્યા સાહિત્યકાર દ્વારા રચાયો ?
    કાંત
  • ‘મરી જવાની મજા’, ‘અકસ્માત’ જેવી કૃતિઓ કોણે આપી છે?
    લાભશંકર ઠાકર
  • ‘કોઈપણ એક ફૂલનું નામ બોલો તો’ જાણીતું નાટકના લેખક કોણ છે ?
    મધુરાય
  • જેના પરથી ગુજરાતી ફિલ્મ રેવા બની તે કઈ નવલકથા છે ?
    તત્ત્વમસિ
  • ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો ?
    નરસિંહ મહેતા
  • ‘માનવીની ભવાઈ’ નવલકથાના લેખક કોણ છે ?
    પન્નાલાલ પટેલ
  • ‘ઈર્શાદ’ ઉપનામથી જાણીતા કવિનું નામ આપો.
    ચિનુ મોદી
  • ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ ?
    મારી હકીકત
  • ‘હજારો વર્ષની જૂની અમારી વેદના’ આ કાવ્યપંક્તિ ક્યા કવિની રચના છે ?
    ઝવેરચંદ મેઘાણી
  • ‘મૂછાળીમાં કોનું તખલ્લુસ છે?
    ગીજુભાઈ બધેકા
  • કાવ્યમંગલા, વસુધા, યાત્રા વગેરે કોના કાવ્યસંગ્રહો છે ?
    - સુંદરમ્
  • મણિશંકર રત્નજી ભટ્ટનું તખલ્લુસ ક્યું છે?
    કાન્ત
  • ‘ગુજરાતના ગાલિબ’ તરીકે ક્યા ગઝલકારની ઓળખ છે ?
    મરીઝ
  • ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’ના લેખક કોણ છે ?
    હિમાંશી શેલત
  • દરિયાલાલ કોની રચના છે ?
    ગુણવંતરાય આચાર્ય
  • સ્વૈરવિહારી કોનું ઉપનામ છે ?
    રામનારાયણ વિશ્વનાથ પાઠક
  • સાહિત્યકાર મુકેશ જોશીનું પ્રસિદ્ધ નાટક જણાવો.
    આંતરયાત્રા
  • ‘ખીજડયે ટેકરે’ નવલિકાના લેખકનું નામ જણાવો.
    ચુનીલાલ મડિયા
  • સાહિત્યકાર નિરંજન ભગતે નગરજીવનની પશ્ચાદભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને કઈ ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરી છે ?
    પ્રવાલદ્વિપ
  • ‘ગુજરાત મોરી મોરી રે’ કાવ્યના કવિ કોણ ?
    ઉમાશંકર જોશી
  • ગુજરાતી સાહિત્યની વિશિષ્ટ કૃતિ ભરતેશ્વર બાહુબલિની રચના કોણે કરી હતી ?
    શાલિભદ્ર
  • ‘અકૂપાર’ નાટકના રચયિતા કોણ છે ?
    ધ્રુવ ભટ્ટ
  • ‘પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા ઓળખે છે’ જાણીતી પંક્તિ કોની છે ?
    શૂન્ય પાલનપુરી
  • ભગવતીકુમાર શર્માનો જન્મ ક્યા પરિવારમાં થયો હતો ?
    રાજકોટના વૈષ્ણવ પરિવારમાં
  • કાફીઓના રચિયતા તરીકે કોણ ખ્યાતનામ છે ?
    ધીરો
  • ‘મુખડાની માયા લાગી રે’ પદ કોનું છે ?
    મીરાં
  • મદનમોહના આ મધ્યકાલીન કૃતિ કયા સ્વરૂપની છે ?
    પદ્યવાર્તા
  • પ્રખ્યાત નવલકથા સરસ્વતીચંદ્ર કુલ કેટલા ભાગમાં લખાઈ છે?
    ચાર
  • ‘માનવીની ભવાઈ’ ના લેખક કોણ છે?
    પન્નાલાલ પટેલ
  • મમતા મળી ગઈ મોંઘેરી ગુજરાતના સર્જક કોણ છે?
    - ઉમાશંકર જોશી
  • ઠોઠ નિશાળીયો ક્યા સાહિત્યકારનું ઉપનામ છે ?
    બકુલ ત્રિપાઠી
  • કવિ પ્રિયકાન્ત મણિયાર ક્યા વ્યવસાય સાથે જોડાયેલા હતા ?
    ચૂડી બનાવવાના
  • સંતો ! અમે વહેવારિયા રચના જણાવો.
    નરસિંહ મહેતા
  • ‘નવા વર્ષના સંકલ્પો’ કૃતિના સર્જક જણાવો.
    બકુલ ત્રિપાઠી
  • આગંતુક ક્યા વ્યક્તિ દ્વારા રચિત છે ?
    ધીરુબહેન પટેલ
  • ‘સાપના ભારા’ એકાંકી સંગ્રહના સર્જક કોણ ?
    ઉમાશંકર જોશી
  • સોનેટ કાવ્ય પ્રકારમાં કેટલી પંક્તિઓ હોય છે ?
    ચૌદ
  • ડૉ.એલ.પી.તેસ્ટિોરીએ મારવાડી અને ગુજરાતીનો સંબંધ વ્યક્ત કરતી મધ્યકાલીન ભાષા ભૂમિકાને શું નામ આપ્યું હતું ?
    જૂની પશ્ચિમી રાજસ્થાની
  • ગુજરાતી કવિ અને હાસ્યકાર નટવરલાલ બુચનું જન્મ સ્થળ જણાવો.
    ગોંડલ
  • ગુજરાતમાં વૈષ્ણવ ભક્તિ આંદોલનનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?
    નરસિંહ મહેતા
  • ‘સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે’ પંક્તિ ક્યા કવિની છે?
    કલાપી
  • ગુજરાતી સાહિત્યના યુગ વિભાજનની દૃષ્ટિએ શાલિભદ્રસૂરિ કઈ સદીના સર્જક છે ?
    11મી સદીથી 13મી સદી
  • વિરાટ કોનું તખલ્લુસ છે ?
    ઝવેરચંદ મેઘાણી
  • ‘જનની’ કાવ્યના કવિનું નામ જણાવો.
    બોટાદકર
  • ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ એમ કોણે કહ્યું છે ?
    કવિ ખબરદાર
  • મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો આ પંક્તિ કયા કવિની છે ?
    નરસિંહરાવ દિવેટીયા
  • કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું છે ?
    ઘનશ્યામ
  • ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ?
    કાળ ચક્ર
  • ક્યા લેખકનું તખલ્લુસ દ્વિરેફ છે ?
    - રામનારાયણ પાઠક
  • મનોજ ખંડેરિયાનું પ્રદાન શેમાં છે?
    ગઝલ
  • કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ જણાવો.
    ધંધુકા
  • ‘કન્યા વિદાય’ના લેખક કોણ છે ?
    અનિલ જોષી
  • અમરતકાકી કઈ કૃતિનું પાત્ર છે ?
    લોહીની સગાઈ
  • નાયક વિનાની નવલકથા કોને કહેવાય છે ?
    સોરઠ તારા વહેતા પાણી
  • ‘છપ્પા’ સાથે ક્યા કવિનું નામ જોડાયેલું છે ?
    અખો
  • ‘શામળશાનો વિવાહ’ કૃતિના કવિ કોણ ?
    નરસિંહ મહેતા
  • ‘ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન’ના લેખક કોણ છે ?
    પ્રબોધ પંડિત
  • સાહિત્યકાર ચુનિલાલ મડિયાની રચનાનું નામ જણાવો.
    વેળા વેળાની છાંયડી