Friday, 17 April, 2026
  • પ્રેમાનંદ ભટ્ટ તેમની સાહિત્ય કૃતિમાં કઈ વૈવિધ્યતાના કારણે ગુજરાતી સાહિત્યના સર્વકાલીન સૌથી મહાન કવિ છે ?
    વિષય અને સ્વરૂપની વૈવિધ્યતા
  • ‘આગગાડી’ જાણીતું નાટકના લેખક કોણ છે ?
    મહેતા
  • ‘ફાર્બસ ગુજરાતી સભા’ ત્રિમાસિક પત્રનું પ્રકાશન ક્યા વર્ષથી શરૂ થયું હતું ?
    ઈ.સ.1932
  • ઉમાશંકર જોશી રચિત કૃતિ કઈ છે ?
    પ્રશ્ન
  • અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય ક્યું છે ?
    બાપાની પીંપર
  • ‘કવિ શિરોમણિ’નું માન પામેલા કવિ કોણ ?
    પ્રેમાનંદ
  • ટેલ ઓફ ટૂ યુનિવર્સિટીઝ પુસ્તકના લેખક કોણ છે ?
    ડો. પી.સી. વૈધ
  • જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણુ પ્રભાતના રચયિતાનું નામ શું છે ?
    નર્મદ
  • કયા જાણીતા ગુજરાતી કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ વાસુકિ છે ?
    ઉમાશંકર જોશી