-
પ્રેમાનંદ ભટ્ટ તેમની સાહિત્ય કૃતિમાં કઈ વૈવિધ્યતાના કારણે ગુજરાતી સાહિત્યના સર્વકાલીન સૌથી મહાન કવિ છે ?વિષય અને સ્વરૂપની વૈવિધ્યતા
-
‘આગગાડી’ જાણીતું નાટકના લેખક કોણ છે ?મહેતા
-
‘ફાર્બસ ગુજરાતી સભા’ ત્રિમાસિક પત્રનું પ્રકાશન ક્યા વર્ષથી શરૂ થયું હતું ?ઈ.સ.1932
-
ઉમાશંકર જોશી રચિત કૃતિ કઈ છે ?પ્રશ્ન
-
અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય ક્યું છે ?બાપાની પીંપર
-
‘કવિ શિરોમણિ’નું માન પામેલા કવિ કોણ ?પ્રેમાનંદ
-
ટેલ ઓફ ટૂ યુનિવર્સિટીઝ પુસ્તકના લેખક કોણ છે ?ડો. પી.સી. વૈધ
-
જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણુ પ્રભાતના રચયિતાનું નામ શું છે ?નર્મદ
-
કયા જાણીતા ગુજરાતી કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ વાસુકિ છે ?ઉમાશંકર જોશી




















































