Friday, 17 April, 2026
  • ભૂખ્યા જનોની જઠરાગ્નિ જાગશે ક્યા કવિની પંક્તિ છે?
    - ઉમાશંકર જોશી
  • લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું જણાવો.
    પીયૂષ ઝરણાં નામ
  • નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો.
    મંડળી મળવાથી થતા લાભ
  • જય સોમનાથ કૃતિનો પ્રકાર જણાવો.
    નવલકથા
  • ‘કંકાવટી’ કૃતિના સર્જક જણાવો.
    ઝવેરચંદ મેઘાણી
  • ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને ક્યું બિરૂદ આપ્યું હતું ?
    રાષ્ટ્રીય શાયર
  • ગુજરાતી પ્રજા પાસેથી કવિશ્વરનું બિરુદ પામનાર કવિ દલપતરામનો જન્મ ક્યા થયો હતો ?
    વઢવાણ
  • નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો.
    ધંધુકા
  • ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે સૌપ્રથમ શુદ્ધ ગુજરાતી પંચાંગ પ્રગટ કરનાર કોણ હતા ?
    ઈચ્છારામ સૂ. દેસાઈ
  • કવિ ‘અખો’નું મૂળનામ જણાવો.
    અક્ષયદાસ
  • ગુજરાતના પ્રખ્યાત ભક્ત કવિ દયારામના ચશ્મા, હસ્તપ્રત અને તંબુર ક્યા સ્થળે આદરપૂર્વક જાળવી રાખવામાં આવ્યા છે ?
    ડભોઈ
  • સાહિત્યકાર ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો.
    વાસુકી
  • ‘નારી પ્રતિષ્ઠા’ કૃતિના રચયિતા કોણ છે ?
    મણિલાલ નભુભાઈ
  • ‘સૂર્યોપનિષદ’ના સર્જક કોણ છે ?
    હરીન્દ્ર દવે
  • નરસિંહ મહેતાને ક્યો છંદ પ્રિય હતો ?
    ઝુલણા
  • ‘કાફી’ નામના સાહિત્ય સ્વરૂપ સાથે કોનું નામ જોડાયેલું છે
    ધીરો
  • કવિ હર્ષ બ્રહ્મભટ્ટના પિતાજીનું નામ શું છે ?
    વાડીલાલ
  • કવિ શિરોમણીનું માન કોને મળ્યું છે?
    પ્રેમાનંદ
  • જય સોમનાથ નવલકથા કોણે લખી છે ?
    કનૈયાલાલ મુનશી
  • ગુજરાતી સાહિત્યમાં વ્યાપક રીતે વપરાતા સાર્થ શબ્દોકોશનું પ્રકાશન કઈ સંસ્થા દ્વારા થયું હતું ?
    ગૂજરાત વિદ્યાપીઠ
  • ગુજરાતની અસ્મિતાનો જયઘોષ સૌપ્રથમ કોણે કર્યો ?
    - પ્રેમાનંદ
  • નરસિંહ મહેતાએ રચેલાં પ્રભાતિયાં ક્યા છંદમાં જોવા મળે છે?
    ઝૂલણાં
  • રમણીયતા કૃતિના લેખક કોણ છે ?
    નગીનદાસ પારેખ
  • ‘તત્વમસી’ના લેખક જણાવો.
    ધ્રુવ ભટ્ટ
  • ઉમાશંકર જોશી સંસદના ક્યા ગૃહના સભ્ય હતા ?
    રાજ્યસભા
  • પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો.
    સ્વાભિમાનના તીર્થસ્થાનો
  • ક્યો કાવ્ય પ્રકાર ફારસી છે ?
    ગઝલ
  • ‘હૃદય ત્રિપુટી’ કૃતિના સર્જકનું નામ જણાવો.
    સુરસિંહજી ગોહિલ
  • ‘મોહનને મહાદેવ’ ચિરત્રખંડના લેખકનું નામ જણાવો.
    નારાયણ દેસાઈ
  • આદિકવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ જણાવો.
    તળાજા
  • ‘વિશ્વશાંતિ’ કૃતિ ક્યા સાહિત્યકારની છે.
    ઉમાશંકર જોશી
  • ‘શુન્ય’ ઉપનામ ક્યા કારનું છે ?
    અલીખાન બ્લોચ
  • ‘સંસ્કૃત માંહેથી શોષિયુ, પ્રાકૃત કીધુ પુર’ પંક્તિ કોની છે ?
    શામળ
  • ચંદ્રકાન્ત શેઠનું ક્યું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ?
    ધૂળમાની પગલીઓ
  • ‘ગોવાલણી’ વાર્તાના લેખકનું નામ જણાવો.
    મલયાનિલ
  • ‘અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તુ લઈ જા.’ સ્તુતિ અષ્ટકના રચિયતા કોણ ?
    કવિ ન્હાનાલાલ
  • ‘જય જય ગરવી ગુજરાત’ ગીતના રચિયતાનું નામ જણાવો.
    કવિ નર્મદ
  • ‘પર્વત તારા’ કાવ્યના કવિ કોણ છે?
    સુરેશ દલાલ
  • ‘નિશીથ’ કૃતિના સર્જક કોણ છે ?
    - ઉમાશંકર જોશી
  • લોકસાહિત્યના સંશોધન સંપાદનમાં સૌથી મોટું કામ કોનું ગણાય ?
    - ઝવેરચંદ મેઘાણી
  • મિથ્યાભિમાન કૃતિના લેખક કોણ છે ?
    દલપતરામ ત્રવાડી
  • ટૂંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબહેન પટેલનું જન્મસ્થળ જણાવો.
    વડોદરા
  • ગોવિંદો પ્રાણ અમારો રે’ના રચયિતા કોણ છે ?
    મીરાંબાઈ
  • ‘સાકરનો શોધનારો’ કૃતિના સર્જક જણાવો.
    યશવંતરાય પંડ્યા
  • સાધુજીવનની વિભાવનાને ચરિતાર્થ કરનાર કર્મયોગી સ્વમી આનંદનું જન્મસ્થળ જણાવો.
    શિયાણી
  • ગુજરાતીમાં ભક્તિ કવિતાનો પ્રારંભ કોની રચનાઓથી થાય છે?
    નરસિંહ મહેતા
  • ‘માનવીની ભવાઈ’ના સર્જક કોણ છે ?
    પન્નાલાલ પટેલ
  • કવિ નર્મદનું જન્મ સ્થળ જણાવો.
    સુરત
  • કુમુદ કઈ નવલકથાની કથા નાયિકા છે ?
    સરસ્વતીચંદ્ર
  • ‘આપણો ઘડીક સંગ’ નવલકથાના લેખક કોણ છે ?
    દિગીશ મહેતા
  • ‘ફાર્બસ વિરહ’ કૃતિના રચયિતા કોણ છે ?
    દલપતરામ
  • કોલકાતામાં શેઠ જીવણલાલની પેઢીમાં નોકરી કર્યા બાદ ક્યા સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંવેદનશીલ અને જોમભર્યા સર્જક તરીકેની નામના મેળવી છે ?
    ઝવેરચંદ મેઘાણી
  • ક્યા પુસ્તકો ગુલાબદાસ બ્રોકરના છે ?
    મનમા ભૂત, ધૂમ્ર સેર, સૂર્યા
  • ‘મળેલા જીવ’ કૃતિના સર્જકનું નામ જણાવો.
    પન્નાલાલ પટેલ
  • પ્રથમ ગુજરાતી ટૂંકીવાર્તાનું શીર્ષક શું હતું ?
    ગોવાળણી
  • ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યા ગામે થયો હતો ?
    ચોટીલા
  • ‘શરદીના પ્રતાપે’ કૃતિનો સાહિત્યપ્રકાર જણાવો.
    હાસ્યાવાર્તા
  • ગુજરાતી સાહિત્યમાં કાકાસાહેબ કાલેલકરનું ક્યા સાહિત્ય પ્રકારથી સ્થાન બનેલું છે ?
    - નિબંધ
  • ‘સોનેટ’ કાવ્યપ્રકારમાં કેટલી કાવ્ય પંક્તિ હોય છે ?
    -14
  • ગુજરાતી ભાષાસાહિત્યના સંશોધક અને વિવેચક જયંત કોઠારીનું જન્મસ્થળ જણાવો.
    રાજકો
  • કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો.
    દામોદર ખુશાલકર બોટાદકર
  • ‘ચંદન’ રિચત છે.
    દામોદાર બોટાદકર
  • નરસૈયો ભક્ત હરિનો કૃતિનો સાહિત્યિક પ્રકાર પસંદ કરો.
    ચારિત્રાત્મક રચના
  • સમર્થ સાક્ષર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો.
    વિચારમાધુરી
  • મનુભાઈ પંચોળીનું પૂરું નામ જણાવો.
    મનુભાઈ રાજારામ પંચોળી
  • વ્યક્તિત્વ વિશેનો લૌકિક ખ્યાલ જે તે વ્યક્તિની આધાર રાખે છે.
    પહેલી છાપ
  • ‘માનચતુર અને ધર્મલક્ષ્મી’એ કઈ નવલકથાનો અંશ છે ?
    સરસ્વતીચંદ્ર
  • ‘ગોપાળબાપા’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?
    ઝેર તો પીધા છે જાણી જાણી ભાગ 1
  • ‘સોક્રેટિસ’ નવલકથા કોના દ્વારા લખાયેલી છે ?
    મનુભાઈ પંચોળી
  • ‘લીલુડી ધરતી’ કૃતિના રચયિતા કોણ છે ?
    ચુનીલાલ મડિયા
  • આદિકવિ નરસિંહ મહેતાનું જન્મ સ્થળ જણાવો.
    તળાજા
  • ‘કૃષ્ણનું જીવનસંગીત’ પુસ્તકના લેખક કોણ છે ?
    ગુણવંત શાહ
  • ‘ડાંડિયો’ સામયિક કોણે શરુ કર્યું હતું ?
    નર્મદ
  • જમો થાળ જીવન જાઉં વારી કોણે લખ્યું છે ?
    ભુમાનંદ સ્વામી
  • રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક ‘માણસાઈના દીવા’ કોની કલમ દ્વારા લખાયેલ છે ?
    ઝવેરચંદ મેઘાણી
  • ‘ચાંદાલો ગમે’… કાવ્યના કવિ કોણ છે?
    જયંત શુકલ
  • અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ક્યા પ્રકારની સાહિત્યિક રચના છે?
    - જીવનચરિત્ર
  • અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબના ચરિત્રનાયક કોણ છે?
    - મહાદેવભાઈ દેસાઈ (લેખક નારાયણ દેસાઈ છે)
  • આદ્ય કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ તળાજા ક્યા જિલ્લામાં આવેલું છે?
    ભાવનગર
  • ધૂમકેતુની વાર્તાનો જુમો ક્યા ગામમાં રહેતો હતો?
    આણંદપુર
  • લાભશંકર ઠાકર કઈ બાબતનું ઉંડાણપૂર્વક જ્ઞાન ધરાવતા હતા ?
    આયુર્વેદ
  • ‘હયાતી’ના રચિયતા છે.
    હરીન્દ્ર દવે
  • ઉમાશંકર જોષીની પ્રસિદ્ધ કૃતિ જણાવો.
    મહાપ્રસ્થાન
  • ક્યા લેખકે ‘બોમ્બે ક્રોનિકલ’ના તંત્રી તરીકે કામગીરી કરી હતી?
    ગગનવિહારી મહેતા
  • વૈજ્ઞાનિક યુગમાં જ્ઞાતિ ઉત્પત્તિના ક્યા મતને સ્વીકારી શકાય .ઉપર તેમ નથી ?
    પરંપરાગત મત
  • ક્યા કવિનો જન્મ વડોદરાના ચાંદોદ ગામમાં થયો છે ?
    દયારામ
  • ક.મા.મુનશીનું તખલ્લુસ જણાવો.
    ઘનશ્યામ
  • ‘ફાંસલો’ નવલકથાના લેખક કોણ છે ?
    અશ્વિની ભટ્ટ
  • ‘સોનેટ’ કાવ્ય પ્રકારમાં કેટલી પંક્તિઓ હોય છે ?
    ચૌદ
  • ‘કથ્યુ તે શાનો કવિ’ એ ઉક્તિના રચયિતા કોણ છે ?
    શામળ
  • કુલેન્દુ કોનું તખલ્લુસ છે ?
    ચુનીલાલ મડિયા
  • ‘છ અક્ષરનું નામ’ કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો.
    રમેશ પારેખ
  • મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો સાહિત્ય પ્રકાર નથી ?
    સોનેટ
  • ગાંધીજીએ જેમને ‘સવાઈ ગુજરાતી’નું બિરુદ આપ્યું છે તે………
    કાકાસાહેબ કાલેલકર
  • ‘બકરીબેન’ વાર્તાના લેખક કોણ છે?
    જુગતરામ દવે
  • ‘અમૃતા’ નવલકથાના લેખક કોણ છે ?
    - રઘુવીર ચૌધરી
  • મંગલ મંદિર ખોલો પંક્તિના રચયિતા કોણ છે?
    - નરસિંહરાવ દિવેટિયા
  • ગુજરાતી સાહિત્યમાં ‘ખંડ કાવ્યના પિતા’ કોને કહેવામાં આવે છે ?
    મણિશંકર ભટ્ટ
  • ‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે’ આ વિધાન કોનું છે?
    નાનાભાઈ ભટ્ટ
  • ધ્વનિ કાવ્ય સંગ્રહના રચિયતા જણાવો.
    રાજેન્દ્ર શાહ