Sunday, 8 September, 2024
  • પદ્મનાભ કૃત કાન્હડે પ્રબંધ ….. ભાષામાં છે.

    ગુજરાતી

  • જે વર્ષમાં અમદાવાદની કિલ્લેબંધી પૂર્ણ કરવામાં આવી હતી કહે છે.

    ખીરક

  • ક્યો માટીકામ તબક્કો મહાભારત સાથે સંકળાયેલ છે ?

    ઉત્તરીય કાળી પોલીશના વાસણો

  • મીઠાના ભારે કરવેરાના કાયદા સામે ગાંધીજીએ આદરેલી દાંડી કૂચ ક્યા દિવસે દાંડી પહોંચી ? 

    5 એપ્રિલ

  • ગાંધીજી અભ્યાસ માટે સૌપ્રથમ વખત વિલાયત જવા ક્યારે રવાના થયા?

    1888

  • ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ?

    અસહકાર આંદોલન

  • સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે થયેલ ખેડાની લડતનો ઈતિહાસ કોના દ્વારા લખવામાં આવેલ હતો ?

    શંકરલાલ પરીખ

  • સૌરાષ્ટ્રમાં વોકર સમાધાનની એક મહત્ત્વની કલમ કઈ હતી ?

    સ્ત્રી બાળહત્યાની પ્રથા પર પ્રતિબંધ, દૂધ પીતી

  • ગુજરાતના પ્રાચીન ઈતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનોમાં નામ સૌથી વધુ જાણીતું છે ?

    ડૉ.હસમુખ સાંકળીયા

  • સુલતાન અહમદશાહે ગુજરાતમાં ‘વાંટાની પ્રથા’ દાખલ કરી તે કઈ બાબતને સ્પર્શતી હતી ?

    જમીન

  • ગુજરાત પર અલાઉદ્દીન ખલજીના આક્રમણ સમયે કોનું શાસન હતું ?

    કર્ણદેવ વાઘેલા

  • પ્રાચીન સમયમાં ભરૂચ શહેરનો ઉલ્લેખ ક્યા નામથી થતો 

    બ્રોચ, ભૃગુકચ્છ, બારીગાઝા

  • ગુજરાતમાંથી આરબ આક્રમણકારોને હાંકી કાઢવા બદલ કોને અવનીજનાશ્રયનું બિરુદ પ્રદાન કરવામાં આવ્યું હતું ? 

    પુલકેશી

  • ગુજરાતનું ક્યું પ્રથમ સ્થળ દર્શાવે છે કે મધ્યપાષાણ યુગ હરપ્પન સંસ્કૃતિનું સમકાલિન છે ?

    લાંઘણજ

  • ગુજરાતના સલ્તનતના છેલ્લા શક્તિશાળી સુલતાન, બહાદુરશાહને કોણે મારી નાખ્યો ?

    પોર્ટુગીઝ

  • બેંક ઓફ બરોડાની સ્થાપના કોણે કરી હતી?

    સયાજીરાવ ગાયકવાડે

  • ગુજરાતમાં સૌપ્રથમ નિઃશુલ્ક અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કોણે કરી હતી ?

    સયાજીરાવ ગાયકવાડ

  • વર્ષ 1916માં વડોદરા રાજ્ય પ્રધાનમંડળની સ્થાપના કોણે કરી હતી ? 

    સયાજીરાવ ગાયકવાડ

  • ગાંધીજીના રાષ્ટ્રવાદી વિચારની વિશેષતાઓ કઈ કઈ છે ?

    સહાનુભૂતિશીલ વલણ, સહિષ્ણુતા, આધ્યાત્મિકતા

  • ક્યા સોલંકી રાજાએ સોમનાથ યાત્રાળુઓનો કર માફ કર્યો હતો?

    સિદ્ધરાજ જયસિંહ

  •  ‘વનરાજ ચાવડો’ નવલકથાના લેખક કોણ છે ?

    મહિપતરામ રૂપરામ

  • મોઢેરા ખાતે આવેલ સૂર્યમંદિર સોલંકી યુગના ક્યા રાજવીના શાસન કાળમાં બંધાયું હતું ?

    ભીમદેવ પહેલો

  • ગાંધીજીએ અમદાવાદના કોચરબમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી ? 

    25 મે, 1915

  • ભાવનગર રાજ્યના ક્યા રાજવીને ‘મહારાજા રાવ’ તરીકેનો ઈલ્કાબ મળેલ હતો ?

    શ્રી કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી

  • અહલ્યાબાઈ હોલ્કરે ગુજરાતના ક્યા મંદિરનો પુનરોદ્વાર કરાવ્યો હતો ? 

    સોમનાથ મંદિર

  • પ્રખ્યાત ઈન્ડિયન નેશનલ આર્મી કેસ (INA case) દરમિયાન બચાવ પક્ષ તરીકે કોણે વકીલ તરીકેની મહત્ત્વની દલીલો કરી હતી ?

    ભુલાભાઈ દેસાઈ

  • સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને ભરતી વિશેનું જ્ઞાન હતુ તેવા પુરાવા ક્યા સ્થળેથી મળી આવ્યા છે ? 

    લોથલ

  • ચાવડા, વાઘેલા અને ચાલુક્ય રાજવંશનો લિખિત ઈતિહાસ કઈ કૃતિમાં આલેખાયેલો છે ? 

    પ્રબંધચિન્તામણિ

  • સામાજિક ધાર્મિક સંસ્થા……….ના સહસ્થાપક સુરતના મહેતાજી દુર્ગારામ મંછારામ હતા. 

    માનવધર્મ સભા

  • અંગ્રેજ સરકારની અપુત્ર મરનાર રાજવીના રાજ્યને ખાલસા કરવાની નીતિના કારણે ગુજરાતનું ક્યું રાજ્ય ખાલસા થયું હતું?

    સુરતના નવાબનું રાજ્ય

  • શાળા ત્યાં પુસ્તકાલયની નીતિ ક્યા રાય દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી ?

    વડોદરા

  • વડોદરાના મહારાજા મલ્હારરાવ ગાયકવાડને ક્યા વર્ષમાં પદભ્રષ્ટ કરાયા હતા ?

    ઈ.સ.1875

  • સોલંકી વંશના સ્થાપક મૂળરાજ પ્રથમ હતા. તેઓએ સિદ્ધપુરમાં નિર્માણ કરાવેલું હતું ?

    રુદ્રમહાલય

  • સાતમી સદીમાં ગુજરાતમાં આવેલા પારસીઓ ઈરાનમાં હતા ત્યારે તેમનો મૂળ ધર્મ ક્યો હતો ?

    જરથ્રુસ્ટ ધર્મ

  • મધ્ય યુગમાં વલભીના મૈત્રક રાજાઓ અને અન્ય રાજવીઓ પોતાને કોના ઉપાસક ગણાવતા ?

    શિવના ઉપાસક

  • વસ્તુપાળ અને તેજપાળ રાણા વીરધવલના મંત્રીઓ હતા, તે રાજ્ય હાલનો ક્યો વિસ્તાર ?

    ધોળકા

  • ગુજરાતના પ્રવર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જન્મ ક્યા થયો હતો ?

    રંગૂન (મ્યાનમાર)

  • ગુજરાતના સૌપ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી કોણ બન્યા હતા ?

    બાબુભાઈ જશભાઈ પટેલ

  • મોગલ શાસન દરમિયાન અમદાવાદના ક્યા નગરશેઠ રાજ્યના ઝવેરી રહ્યા હતા ?

    શાંતિદાસ

  • મહાગુજરાત આંદોલનનો પ્રારંભ ક્યા વર્ષથી થયો હતો ?

    વર્ષ 1956

  • સિદ્ધરાજ જયસિંહના નામ સાથે વણાયેલું સ્થળ વઢવાણ ક્યા જિલ્લામાં આવેલું છે ?

    સુરેન્દ્રનગર

  • ગાંધીજી માનતા કે કોઈપણ હિંદુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીને સંસ્કૃતનું જ્ઞાન આપનાર શિક્ષકનું નામ જણાવો

    કૃષ્ણાશંકર માસ્તર

  • શાહબુદ્દીન ઘોરીની સેનાને યુદ્ધમાં હરાવનાર વીરાંગના રાણી કોણ હતા ?

    રાણી નાયકા દેવી

  • 1857ના સંગ્રામ દરમિયાન ખેડા જિલ્લામાં સંગ્રામની આગેવાની કોણે લીધી હતી ?

    ગરબડદાસ

  • ‘ઈન્ડિયન સોશિયલોજિસ્ટ’ સામયિક કોણ ચલાવતું હતું ?

    શ્યામજીકૃષ્ણ વર્મા

  • જવાહરલાલ નેહરુએ કઈ ઘટનાને સમકાલીન ઈતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ’ ગણાવ્યું છે ?

    સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યમાં ભાવનગરનું વિલીનીકરણ

  • ગુજરાતના ક્યા યુગમાં વિદેશીઓ ગુજરાતને ખંભાતનું રાજ્ય કહેતા હતા ? 

    સલ્તનત

  • આઝાદીના ક્યા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને ‘ડુંગળીચોર’નું બિરુદ પ્રાપ્ત થયું હતું?

    ખેડા સત્યાગ્રહ

  • અણહિલવાડ પાટણનું અપભ્રંશ થયેલું નામ ક્યું છે ?

    અનાવાડા

  • ઈ.સ.1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ ક્યા સેનાની ગુજરાતમાં 15 દિવસ રોકાયા હતા ?

    તાત્યા ટોપે

  • વડોદરાના પ્રથમ નિવાસી અધિકારી તરીકે મેજર એલેકઝાન્ડર વોકરની નિયુક્તિ કોણે કરી હતી ? 

    ગવર્નર ડંકર

  • પાલીતાણા ખાતે આવેલું શેત્રુજય જૈન મંદિર ક્યા શાસનકાળ દરમિયાન બંધાયેલું છે ?

    બ્રિટિશકાળ

  • ‘લાંઘણજ’નામની પ્રાગઐતિહાસિક જગ્યા ક્યા જિલ્લામાં આવેલી છે?

    મહેસાણા

  • હડપ્પીય સંસ્કૃતિનું ક્યું સ્થળ ડાંગરની ખેતી સાથે સંકળાયેલ હતું?

    લોથલ

  • ક્યા મુઘલ સમ્રાટ ગુજરાતમાં જન્મ્યા હતા ?

    ઔરંગઝેબ

  • રાશિ ચિહ્નો સાથે સિક્કાઓ ક્યા શાસકે જારી કર્યા હતા ?

    જહાંગીર or શાહજહાં

  • કાપડ ઉદ્યોગ ક્ષેત્રના કામદારોના પ્રશ્નોના નિવારણ માટે કહેવાયા હતા ?

    વર્ષ 1891