Saturday, 27 July, 2024

Verse 10

91 Views
Share :
Verse 10

Verse 10

91 Views

तवैश्वर्यं यत्ना द्यदुपरि विरिंचिर्हरिरधः
परिच्छेतुं याता वनलमनलस्कंधवपुषः ।
ततो भक्तिश्रद्धा भरगुरुगृणद्भ्यां गिरिश यत्
स्वयं तस्थे ताभ्यां तव किमनुवृत्तिने फलति ॥१०॥

*

tav-aisvaryam yatnad yadupari virinchir-hari-radhah
paricchettum yata vanala manala skandha vapushah,
tato bhakti sraddha bhara-guru-grinad-bhyam Girisha yat
svayam tasthe tabhyam tava kim anuvrittir na falati.

*

બની અગ્નિસ્થંભ, ગિરીશરૂપ જ્યારે ધરિયું તેં,
મથ્યા બ્રહ્મા વિષ્ણુ ઉભય પણ માપી નવ શક્યા ;
પછી જ્યારે શ્રધ્ધાભગતિ ઉર ધારી સ્તુતિ કરી,
બતાવ્યું તે રૂપ; તુજ ભગતિ ના નિષ્ફળ જતી ॥ ૧૦ ॥

*

*

૧૦. બ્રહ્મા ને વિષ્ણુ વચ્ચે એકવાર વિવાદ થયો કે બંનેમાં મોટો કોણ, ત્યારે હે પ્રભુ ! તમે અગ્નિસ્થંભનું રૂપ લઈને તે બંનેની સામે પ્રગટ થયા. બ્રહ્મા ને વિષ્ણુ બંને પોતપોતાના બળને બતાવવા તમારા એ શરીરને માપવા માંડયા, પરંતુ કોઈ માપી ન શક્યા. અંતે હતાશ થઈને તે બંને તમારી સ્તુતિ કરવા માંડ્યા ત્યારે તમે પ્રસન્ન થયા. ખરેખર, કોઈ સાચા દિલથી તમારી સ્તુતિ કરે ને તમે પ્રસન્ન ના થાવ એ કદી બનતું જ નથી.

*

१०. हे प्रभु ! जब ब्रह्मा और विष्णु के बीच विवाद हुआ की दोनों में से कौन महान है, तब आपने उनकी परीक्षा करने के लिए अग्निस्तंभ का रूप लिया । ब्रह्मा और विष्णु – दोनोंनें स्तंभ को अलग अलग छोर से नापने की कोशिश की मगर वो नाकामियाब रहे । आखिरकार अपनी हार मानकर उन्होंने आपकी स्तुति की, जिससे प्रसन्न होकर आपने अपना मुल रूप प्रकट किया । सचमुच, अगर कोई सच्चे दिल से आपकी स्तुति करे और आप प्रकट न हों एसा कभी हो सकता है भला ?

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *