મોદી સરકાર 1 ફેબ્રુઆરીએ તેના બીજા કાર્યકાળ માટે વચગાળાનું બજેટ રજૂ કરવા જઈ રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ બજેટમાં ટેક્સમાં છૂટથી લઈને ઈન્...
આગળ વાંચો
સમાચાર
26-01-2024
26 જાન્યુઆરીએ સમગ્ર ભારતમાં ઉજવાયો 75મો પ્રજાસત્તાક દિવસ
26 જાન્યુઆરી 2024ના રોજ દેશભરમાં 75મો પ્રજાસત્તાક દિવસ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ ખાસ અવસર પર, જો તમે તમારા નજીકના લોકો, મિત્રો, પરિવારના સંબંધીઓને ...
આગળ વાંચો
આગળ વાંચો
25-01-2024
રાષ્ટ્રીય મતદાતા દિવસ જાણો કેમ મનાવવામાં આવે છે રાષ્ટ્રીય મતદાર દિવસ
શા માટે 25 જાન્યુઆરીએ જ રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવે છે? ભારત એક લોકતાંત્રિક દેશ છે અને લોકતંત્રનો પાયો મતાધિકાર છે. જ્યાં 18 વર્ષની ઉંમર ધરા...
આગળ વાંચો
આગળ વાંચો
24-01-2024
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના
અયોધ્યામાં ભવ્ય મંદિરમાં પ્રભુ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના પાવન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગત્યની ઘોષણા કરી છે. તેમણે ‘પ્રધાનમંત્રી સૂર્યોદય ય...
આગળ વાંચો
આગળ વાંચો
24-01-2024
16 એપ્રિલે યોજાશે 2024 લોકસભાની ચૂંટણી
છેલ્લા થોડા સમયથી કેટલાક મીડિયા પ્લેટફોર્મ પર દાવો કરવામાં આવી રહ્યો હતો કે વર્ષ 2024ની લોકસભા ચૂંટણીઓની તારીખ નક્કી કરી દેવામાં આવી છે. કહેવામાં આ...
આગળ વાંચો
આગળ વાંચો
20-01-2024
જાપાન ચંદ્ર પર ઉતરવાની સિદ્ધિ મેળવનાર પાંચમો દેશ બન્યો
જાપાનના SLIM મૂન મિશને સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કર્યું છે. હવે જાપાન ચંદ્રની જમીન પર સોફ્ટ લેન્ડિંગ કરનાર પાંચમો દેશ બની ગયો છે. આ પહે...
આગળ વાંચો
આગળ વાંચો
19-01-2024
વડોદરા હરણી તળાવમાં દુર્ઘટના : બોટ ઊંધી વળતાં 23 બાળકો અને 4 શિક્ષકો ડૂબ્યાં, શિક્ષક સહિત 12નાં મોત
વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના બની છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં બો...
આગળ વાંચો
આગળ વાંચો
16-01-2024
નિર્માણાધીન રામ મંદિરમાં કેમ કરવામાં આવી રહી છે પ્રભુની પ્રાણપ્રતિષ્ઠા?… તિથિ 22 જાન્યુઆરી જ કેમ?…: આ રહ્યા સનાતન શાસ્ત્રસંમત જવાબ
અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન રામલલાનો અભિષેક થવા જઈ રહ્યો છે. આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના શુભ પ્રસંગે વડાપ્રધાન ન...
આગળ વાંચો
આગળ વાંચો
16-01-2024
અલ નીનો શું છે? વાતાવરણ પર તેની અસર શું થાય છે?
અમેરિકન જિયો સાયન્સ અનુસાર અલ નીનો અને લા નીના શબ્દનો સંદર્ભ પ્રશાંત મહાસાગરની સપાટીના તાપમાનમાં સમય-સમય થનારા ફેરફાર સાથે છે. જેની અસર આખી દુનિયાન...
આગળ વાંચો
આગળ વાંચો
15-01-2024
Chandrayaan 4: જાણો ISROનું આગામી મિશન
ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) હવે તેના આગામી પ્રોજેક્ટ ચંદ્રયાન-4 પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેના આગામી પ્રોજેક્ટ વિ...
આગળ વાંચો
આગળ વાંચો
15-01-2024
ઈન્ડિયન આર્મી ડે કેમ ઉજવાય છે? માતૃભૂમિ માટે શહીદ થનાર વીર જવાનોને સલામ કરવાનો દિવસ
ભારતીય સેના માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. વર્ષ 1949 માં આ દિવસે, ફિલ્ડ માર્શલ કેએમ કરિયપ્પાએ જનરલ ફ્રાન્સિસ બુચર પાસેથી ભારતીય સેનાની કમાન સંભાળી હત...
આગળ વાંચો
આગળ વાંચો
12-01-2024
1008 નર્મદેશ્વર શિવલિંગ, 21000 પૂજારીઓ… અયોધ્યામાં સરયૂ કિનારે ‘રામ નામ મહાયજ્ઞ’: 1100 દંપતી 100 કુંડમાં મંત્રોચ્ચાર સાથે કરશે હવન
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન રામલલાનો અભિષેક કરવામાં આવશે. તે પહેલા સરયુના કિનારે ‘રામ નામ મહાયજ્ઞ’ શરૂ થશે. તેમાં ભાગ...
આગળ વાંચો
આગળ વાંચો