Home
categories
Search
Social
Menu
By-Gujju21-02-2024
By Gujju21-02-2024
ધર્મ માણસ માટે છે, માણસ ધર્મ માટે નથી
તમારા ભાગ્યની જગ્યા તમારી મજબૂરી પર વિશ્વાસ કરો.
જીવન લાંબુ નહી પણ મોટું અને મહાન હોવું જોઈએ.
બૌદ્ધ ધમ્મ સાથે મેળ ન હોય એવાં કોઈ પણ આચારધર્મ નું પાલન નહિ કરું.
એક ન્યાયી સમાજ તે સમાજ છે, જેમાં આદરની ચડતી ભાવના અને તિરસ્કારની ઉતરતી ભાવના એક દયાળુ સમાજની રચનામાં ઓગળી જાય છે.
કોઈ પણ ધર્મ નો મુખ્ય ઉદેશ્ય આધ્યાત્મિક અને વ્યક્તિગત વિકાસ થાય તે હોવો જોઈએ.
હું એવા ધર્મમાં માનું છું જે સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારો શીખવે છે.
જો આપણને આધુનિક વિકસિત ભારત જોઇએ છે તો દરેક ધર્મોએ એક હોવું જોઇએ. – ડો. બી.આર.આંબેડકર
તમારા ભાગ્યની જગ્યાએ તમારી મજબૂતી પર વિશ્વાસ રાખો.
સ્વતંત્રતાનો અર્થ સાહસ છે. આ સાહસ દ્વારા સંગઠન એકરૂપ થાય છે. – ડો. બી.આર.આંબેડકર
Previous post
Next post
જે સમુદાય પોતાના ઈતિહાસને પણ જાણતો નથી તે ક્યારેય પોતાનો ઈતિહાસ બનાવી શકતો નથી.
Your email address will not be published. Required fields are marked *
Comment *
Name *
Email *
Website
Save my name, email, and website in this browser for the next time I comment.