Saturday, 27 July, 2024

ઓશો રજનીશ ના પ્રેરણાદાયી સુવિચારો

296 Views
Share :
rajneesh osso

ઓશો રજનીશ ના પ્રેરણાદાયી સુવિચારો

296 Views

જ્યાથી ડર પૂરો થાય છે ત્યાથી જીવન શરૂ થાય છે. Rajnish

જેની પાસે જેટલું ઓછું જ્ઞાન હશે તે હમેશા તેના પ્રત્યે જિદ્દી હશે.

પ્રેમ એકાલાપ નથી, એ તો એક સંવાદ છે. એક સામંજસ્ય પૂર્ણ સંવાદ.

અડધા અધુરા જ્ઞાનની સાથે ક્યારેય આગળ ન વધો. આવું કરવા પર તમને લાગશે કે તમે અજ્ઞાની છો અને અંત સુધી અજ્ઞાની જ બન્યા રહેશો.

દર્દ તમને દુખ આપવા માટે નથી. લોકો આ જ ભૂલ કરે છે. આ દર્દ તમને હજુ વધુ સતર્ક કરે છે, કારણ કે લોકો માત્ર ત્યારે સતર્ક થાય છે, જ્યારે તીર તેમના હ્રદયની અંદર સુધી જતું રહે છે અને તમને આઘાત પહોંચાડે છે.

અંધારુ પ્રકાશની ગેરહાજરી છે અહંકાર જાગૃતિની ગેરહાજરી છે

માત્ર અપૂર્ણતાનો જ વિકાસ થાય છે

ડર લાગે તો તલાશ કરો. બધા જ ડર મૃત્યુના છે. મૃત્યુ એકમાત્ર ભયસ્ત્રોત છે.

પોતાના મન માં જાવ અને તેનું વિશ્લેષણ કરો ક્યાંક તમે જ તેને દગો દીધો હશે.

તમારા ખુદ માટે તમે વિચાર શક્તિ એવા લોકો પાસે થી ઉધાર લીધી છે જે ખુદ એ નથી જાણતા કે તે સ્વયં કોણ છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *