Monday, 16 September, 2024

મહાત્મા ગાંધી ના સુવિચાર

323 Views
Share :
mahatma gandhi na suvichar

મહાત્મા ગાંધી ના સુવિચાર

323 Views

શારીરિક ક્ષમતા થી બળ ની પ્રાપ્તિ નથી થતી એ તો અદમ્ય ઇચ્છાશક્તિ થી પ્રાપ્ત થાય છે.

ક્રોધ અને અસહિષ્ણુતા સાચી સમજણના દુશ્મનો છે.

મારું જીવન મારો સંદેશ છે.

જીવો એમ કે કાલે મારી જવાનું ય અને શીખો એવિ રીતે કે કાયમ જીવવાનું હોય

હું વિશ્વના તમામ મહાન ધર્મોના મૂળભૂત સત્યમાં વિશ્વાસ કરું છું.

આરોગ્ય જ સૌથી મોટું સુખ છે સોનું કે ચાંદી નહીં

આત્મા ના અવાજ પ્રમાણે જીવન જીવવાથી કિર્તિ પ્રાપ્ત થાય છે.

આત્મસન્માન કોઈ વિચારણાને જાણતું નથી

અંતરાત્માની બાબતોમાં, બહુમતીના કાયદાને કોઈ સ્થાન નથી.

નૈતિકતા વસ્તુઓનો આધાર છે અને સત્ય એ તમામ નૈતિકતાનું મહત્વ છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *